શોધખોળ કરો

શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?

આગ ઓલવવા દરિયાના પાણીનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તેનાથી સાધનો અને પર્યાવરણને નુકસાન થવાની સંભાવનાને કારણે તેનો ઉપયોગ ટાળવામાં આવે છે.

આગ ઓલવવા દરિયાના પાણીનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તેનાથી સાધનો અને પર્યાવરણને નુકસાન થવાની સંભાવનાને કારણે તેનો ઉપયોગ ટાળવામાં આવે છે.

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી ભયાનક આગ સતત વધી રહી છે અને હજારો એકર વિસ્તારને લપેટમાં લઈ ચૂકી છે.

1/5
આગ ઓલવવામાં પાણીની અછત એક મોટી સમસ્યા છે, ત્યારે એ સવાલ ઉઠે છે કે નજીકમાં પેસિફિક મહાસાગર હોવા છતાં તેનો ઉપયોગ કેમ નથી કરવામાં આવી રહ્યો? શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અને જો હા, તો અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરી રહ્યું? ચાલો જાણીએ.
આગ ઓલવવામાં પાણીની અછત એક મોટી સમસ્યા છે, ત્યારે એ સવાલ ઉઠે છે કે નજીકમાં પેસિફિક મહાસાગર હોવા છતાં તેનો ઉપયોગ કેમ નથી કરવામાં આવી રહ્યો? શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અને જો હા, તો અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરી રહ્યું? ચાલો જાણીએ.
2/5
જવાબ છે - હા, સિદ્ધાંતિક રીતે દરિયાના પાણીથી આગ ઓલવી શકાય છે, પરંતુ તે લાગે તેટલું સરળ નથી. દરિયાના પાણીમાં રહેલા ક્ષારયુક્ત ઘટકો ફાયદા કરતાં વધુ નુકસાન કરી શકે છે. તેથી જ્યાં સુધી અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી ફાયર વિભાગ તેનો ઉપયોગ ટાળે છે.
જવાબ છે - હા, સિદ્ધાંતિક રીતે દરિયાના પાણીથી આગ ઓલવી શકાય છે, પરંતુ તે લાગે તેટલું સરળ નથી. દરિયાના પાણીમાં રહેલા ક્ષારયુક્ત ઘટકો ફાયદા કરતાં વધુ નુકસાન કરી શકે છે. તેથી જ્યાં સુધી અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી ફાયર વિભાગ તેનો ઉપયોગ ટાળે છે.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
ABP Premium

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget