શોધખોળ કરો
PM મોદીએ દિલ્હીના ગુરુદ્વારામાં જઈ ટેકવ્યું માથું, જુઓ તસવીરો
1/4

દિલ્હીનું ગુરુદ્વારા રકાબગંજ શીખ લોકોનું પવિત્ર સ્થળ છે. આ ગુરુદ્વારા સંસદ ભવન નજીક આવેલું છે. તે વર્ષ 1783માં બનાવવામાં આવ્યું હતું.
2/4

વડાપ્રધાન મોદી જ્યારે અહીં પહોંચ્યા ત્યારે કોઈ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો કે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું ન હતું. વડાપ્રધાને વહેલી ભારે ઠંડી વચ્ચે સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા અને માથું નમાવ્યું હતુ.
Published at :
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















