શોધખોળ કરો
નેચરલ બેટિંગથી ઋષભ પંતને સ્વીકારવા તૈયાર છે ટીમ ઈન્ડિયા, રોહિતે આપ્યું મોટું નિવેદન
ઋષભ પંત
1/7

તેની આક્રમક બેટિંગ શૈલીને કારણે ઘણી વખત ઋષભ પંતે સસ્તામાં વિકેટ ગુમાવી હતી પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સોમવારે કહ્યું હતું કે તે મેચની મિનિટોમાં ચિત્ર બદલવાની ક્ષમતાને કારણે તેની કુદરતી શૈલીને સ્વીકારવા તૈયાર છે. (ફોટો - ટ્વિટર)
2/7

રોહિતે એમ પણ કહ્યું કે પંતને પરિસ્થિતિ અને પિચ અનુસાર બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું છે. શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પંતને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. (ફોટો - ટ્વિટર)
Published at : 15 Mar 2022 07:08 AM (IST)
આગળ જુઓ





















