શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vastu Shastra: ઘરના કયા ખૂણામાં છુપાયેલું હોય છે સફળતાનું રહસ્ય, જાણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/20141703/vastu.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![કરિયર માટે મહત્વપૂર્ણ છે ઈશાન: ઈશાન ખૂણો કરિયરની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ઘરના સભ્યોના કરિયર કેવી રહેશે તે ઈશાન ખૂણાથી સંબંધિત છે. કરિયરમાં જો પ્રગતિ કરવી હોય તો ઇશાન ખૂણાને સ્વચ્છ અને ખુલ્લો રાખો. આ ખૂણામાં લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી સવાર-સાંજ પૂજા કરો. ઓફિસમાં મીટિંગ રૂમ કે કોન્ફરન્સ રૂમ આ ખૂણામાં બનાવો અને દુકાનમાં મંદિર પણ આ ખૂણામાં સ્થાપિત કરો. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/20141819/vastu3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિયર માટે મહત્વપૂર્ણ છે ઈશાન: ઈશાન ખૂણો કરિયરની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ઘરના સભ્યોના કરિયર કેવી રહેશે તે ઈશાન ખૂણાથી સંબંધિત છે. કરિયરમાં જો પ્રગતિ કરવી હોય તો ઇશાન ખૂણાને સ્વચ્છ અને ખુલ્લો રાખો. આ ખૂણામાં લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી સવાર-સાંજ પૂજા કરો. ઓફિસમાં મીટિંગ રૂમ કે કોન્ફરન્સ રૂમ આ ખૂણામાં બનાવો અને દુકાનમાં મંદિર પણ આ ખૂણામાં સ્થાપિત કરો. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
2/4
![ભગવાન શિવ છે ઈશાન ખૂણાના દેવતા: ઈશાન ખૂણાના દેવતા ભગવાન શિવ છે. હિમાલય પર્વત પર ભગવાન શિવનો વાસ છે અને આ તે ઉત્તર દિશા સ્થિત છે. ઈશાન ખૂણાને ધ્યાન માટે ઉત્તમ માનવામાં આવે છે. કારણકે ભગવાન શિવ હંમેશા ધ્યાનમાં જ લીન રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/20141808/vastu2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન શિવ છે ઈશાન ખૂણાના દેવતા: ઈશાન ખૂણાના દેવતા ભગવાન શિવ છે. હિમાલય પર્વત પર ભગવાન શિવનો વાસ છે અને આ તે ઉત્તર દિશા સ્થિત છે. ઈશાન ખૂણાને ધ્યાન માટે ઉત્તમ માનવામાં આવે છે. કારણકે ભગવાન શિવ હંમેશા ધ્યાનમાં જ લીન રહે છે.
3/4
![ખૂબ પવિત્ર માનવામાં આવે છે ઈશાન ખૂણો: ઈશાન ખૂણો ઉત્તર અને પૂર્વ દિશા ભેગી થવાની બને છે. આ સૂર્યોદયની દિશા છે. આ ખૂણાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેથી તેને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/20141757/vastu1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખૂબ પવિત્ર માનવામાં આવે છે ઈશાન ખૂણો: ઈશાન ખૂણો ઉત્તર અને પૂર્વ દિશા ભેગી થવાની બને છે. આ સૂર્યોદયની દિશા છે. આ ખૂણાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેથી તેને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ.
4/4
![વાસ્તુ શાસ્ત્રમાં ઘરના ચાર ખૂણા બતાવ્યા છે. જો ઘરના ચારેય ખૂણાની વ્યવસ્થા તેની પ્રકૃતિ મુજબ કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ ચાર ખૂણા પૈકી ઈશાન ખૂણામાં સફળતાનું રહસ્ય છુપાયેલું હોવાનું માનવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/20141703/vastu.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તુ શાસ્ત્રમાં ઘરના ચાર ખૂણા બતાવ્યા છે. જો ઘરના ચારેય ખૂણાની વ્યવસ્થા તેની પ્રકૃતિ મુજબ કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ ચાર ખૂણા પૈકી ઈશાન ખૂણામાં સફળતાનું રહસ્ય છુપાયેલું હોવાનું માનવામાં આવે છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)