શોધખોળ કરો
કોંગ્રેસના MLA લલિત વસોયા જળસમાધિ લે તે પહેલાં જ કોંગ્રેસના તમામ લોકોની પોલીસે કરી અટકાયત, જાણો વિગત
1/5

રાજકોટ: ભાદર નદીમાં પ્રદુષિત પાણી મુદ્દે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા જળસમાધિ કરે તે અગાઉ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે તે સિવાય પાટીદાર નેતા હાર્દિક પટેલની અટકાયત કરી હતી.
2/5

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધિ લે તે પહેલા જણાવ્યું હતું કે, હું નિયત સમયે જ સમાધિ લઈશ. આ અંગે સરકારમાંથી એક પણ અધિકારી મળવા માટે આવ્યા નથી. સમાધિની જગ્યાએ લોકોના ટોળાં ઉમટી પડ્યાં છે.
Published at : 11 Aug 2018 09:14 AM (IST)
View More





















