શોધખોળ કરો
સ્મશાનમાં નિવના મૃતદેહને કોણે આપ્યો અગ્નિદાહ, જાણો વિગત
1/5

નિવની અંતિમ યાત્રામાં મહિલાઓએ હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. મહિલાઓએ નિશિત પર પણ ફિટકાર વરસાવી હતી. આ ઉપરાંત નિવનું મોત થયું હોવાથી લોકો તેના બાપ નિશિત પર ફીટકાર વરસાવી રહ્યા છે.
2/5

નાનકડાં વણેસા ગામમાં નિવના મોતના પગલે મોટી સંખ્યામા લોકો એકત્ર થયા હતા અને નિવની અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા. આ અગાઉ પણ નિવનો મૃતદેહ ન મળ્યો ત્યાં સુધી વિવિધ રામધુન સહિતના કાર્યક્રમોમાં મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈ હતી.
Published at : 27 Jul 2018 11:30 AM (IST)
View More























