શોધખોળ કરો
સુરત: લક્ઝુરિયસ લાઈફ છોડીને બિઝનેસમેનની પુત્રીએ સંસાર છોડી દીક્ષા લીધી
1/5

2/5

આ દરમિયાન 2017માં શ્રીરામ પાવનભૂમિ પર આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરી હતી. આ દરમિયાન સાધ્વી મહારાજની વાંચનાથી પ્રેરણા મળી. ત્યારે સમજાયું કે, કર્મના હિસાબે મૃત્યુબાદ પણ દુઃખ પડે જ છે. સંન્યાસી જીવન જ શ્રેષ્ઠ છે, જેમાં આ દેહના ઉદ્ધારની તક મળે છે. આથી દીક્ષાની પરવાનગી લીધી.
Published at : 29 Jan 2019 08:40 AM (IST)
View More




















