શોધખોળ કરો
રાજકોટઃ લગ્નની લાલચ આપીને 5 શખ્સોએ આચર્યું દુષ્કર્મ, 2ની ધરપકડ
1/5

ધીરેન્દ્ર અહીંથી પરિણીતાને ભગાડીને વતન પહોંચ્યો ત્યારે તેના મિત્ર ભગત સહિતના શખ્સોએ લગ્ન કરી લે તો પોલીસ પકડશે નહીં તેમ કહી લગ્ન કરાવવા લઇ ગયા હતા. સાંજ પડી જતાં નિર્જન સ્થળે રાતવાસો કરવાના બહાને રોકાઇ ગયા. જ્યાં મહેફિલ યોજ્યા બાદ પીડિતા ઉપર દુષ્કર્મ કર્યું હતું.
2/5

બન્ને તહોમતદારને 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર સોંપાયા છે. ઓપરેશનમાં એસસીએસટી સેલના મહિલા ડીવાયએસપી એસ.એસ. મહેતા, પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા સહિતની ટીમે યુ.પી.માં 6 દિવસ ધામા નાખી કુંજબિહારી અને મહિપાલને પકડી પાડ્યા હતા. ધીરેન્દ્ર લોધી, ભગત અને રમેશ સહિત 4 હજુ હાથ લાગ્યા નથી.
Published at : 18 Apr 2017 02:40 PM (IST)
View More























