શોધખોળ કરો
રાજકોટના વેપારીનો પુત્ર-પુત્રી સાથે ન્યારી ડેમ-2માં ઝંપલાવી આપઘાત
1/3

2/3

દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ કિરણભાઈએ આપઘાત કરવાના ઈરાદા અંગે પોતાના ભાઈને ફોન કરી જાણ કરી હોવાનું અને આપઘાત કરવા માટે ગૃહ કલેશ હોવાનું માનવામાં આવી રહયું છે. આપઘાતની આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો અરવિંદભાઈ છનિયારા અને રમેશભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી ડેડ બોડી બહાર કાઠી હતી.
Published at : 02 Nov 2016 07:21 AM (IST)
View More





















