શોધખોળ કરો
‘સરદારે રાજા-રજવાડાના વાંદરાઓને સીધા કરી દીધા હતા’, રાજપૂતોએ પરેશ રાવલ સાથે કરી લાફાવાળી
1/8

દરમિયાન ભાજપના પ્રવક્તા રાજુ ધ્રૂવે જણાવ્યું હતું કે, પરેશ રાવલે રાજપૂત સમાજની લાગણી દુભાઇ હોય તો માફી માગી તેમનો ઇરાદો રાજવીઓની ભૂમિકા ઓછી આંકવાનો ન હતો એવી સ્પષ્ટતા કરી છે.
2/8

નોંધનીય છે કે રાજકોટમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પરેશ રાવલે કહ્યું હતું કે, સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો હતો અને રાજા-રજવાડાઓનાં વાંદરાઓને સરખા કર્યા હતા. ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલે દેશ માટે પોતાના રજવાડા સમર્પિત કરી દેનાર રાજવીઓનું અપમાન કર્યું છે. આ અપમાન ક્ષત્રિય સમાજ સાંખી લેશે નહીં.પરેશ રાવલ માફી નહીં માગે તો તેમની સામે આંદોલન કરવામાં આવશે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં કરણીસેનાના કાર્યકરો રવિવારે પરેશ રાવલના પૂતળાં બાળી વિરોધ કરશે.
Published at : 26 Nov 2017 08:40 AM (IST)
View More























