શોધખોળ કરો

‘સરદારે રાજા-રજવાડાના વાંદરાઓને સીધા કરી દીધા હતા’, રાજપૂતોએ પરેશ રાવલ સાથે કરી લાફાવાળી

1/8
દરમિયાન ભાજપના પ્રવક્તા રાજુ ધ્રૂવે જણાવ્યું હતું કે, પરેશ રાવલે રાજપૂત સમાજની લાગણી દુભાઇ હોય તો માફી માગી તેમનો ઇરાદો રાજવીઓની ભૂમિકા ઓછી આંકવાનો ન હતો એવી સ્પષ્ટતા કરી છે.
દરમિયાન ભાજપના પ્રવક્તા રાજુ ધ્રૂવે જણાવ્યું હતું કે, પરેશ રાવલે રાજપૂત સમાજની લાગણી દુભાઇ હોય તો માફી માગી તેમનો ઇરાદો રાજવીઓની ભૂમિકા ઓછી આંકવાનો ન હતો એવી સ્પષ્ટતા કરી છે.
2/8
નોંધનીય છે કે રાજકોટમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પરેશ રાવલે કહ્યું હતું કે, સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો હતો અને રાજા-રજવાડાઓનાં વાંદરાઓને સરખા કર્યા હતા. ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલે દેશ માટે પોતાના રજવાડા સમર્પિત કરી દેનાર રાજવીઓનું અપમાન કર્યું છે. આ અપમાન ક્ષત્રિય સમાજ સાંખી લેશે નહીં.પરેશ રાવલ માફી નહીં માગે તો તેમની સામે આંદોલન કરવામાં આવશે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં કરણીસેનાના કાર્યકરો રવિવારે પરેશ રાવલના પૂતળાં બાળી વિરોધ કરશે.
નોંધનીય છે કે રાજકોટમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પરેશ રાવલે કહ્યું હતું કે, સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો હતો અને રાજા-રજવાડાઓનાં વાંદરાઓને સરખા કર્યા હતા. ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલે દેશ માટે પોતાના રજવાડા સમર્પિત કરી દેનાર રાજવીઓનું અપમાન કર્યું છે. આ અપમાન ક્ષત્રિય સમાજ સાંખી લેશે નહીં.પરેશ રાવલ માફી નહીં માગે તો તેમની સામે આંદોલન કરવામાં આવશે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં કરણીસેનાના કાર્યકરો રવિવારે પરેશ રાવલના પૂતળાં બાળી વિરોધ કરશે.
3/8
બીજી તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પરેશ રાવલ સાથે લાફાવાળી થઇ હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો હોટેલમાં પરેશ રાવલના રૂમ પાસે આવ્યા હતા. પરંતુ હોટેલના સિક્યોરિટી સ્ટાફે તેમને પરત મોકલી આપ્યા હતા.
બીજી તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પરેશ રાવલ સાથે લાફાવાળી થઇ હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો હોટેલમાં પરેશ રાવલના રૂમ પાસે આવ્યા હતા. પરંતુ હોટેલના સિક્યોરિટી સ્ટાફે તેમને પરત મોકલી આપ્યા હતા.
4/8
કરણી સેનાએ રાવલના નિવેદનના વિરોધમાં રવિવારે રાજ્યભરમાં તેમના પૂતળાંદહન કરવાનું જાહેર કર્યું છે. ઝાલાએ એમ પણ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અને રજવાડાંઓ અંગે ગમે તેમ બોલનારા ભાજપ કે કોંગ્રેસ કોઇપણ પક્ષના નેતા હોય તેને કરણીસેના માફ કરશે નહીં અને પરેશ રાવલ જેવી જ તેમની હાલત કરવામાં આવશે.
કરણી સેનાએ રાવલના નિવેદનના વિરોધમાં રવિવારે રાજ્યભરમાં તેમના પૂતળાંદહન કરવાનું જાહેર કર્યું છે. ઝાલાએ એમ પણ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અને રજવાડાંઓ અંગે ગમે તેમ બોલનારા ભાજપ કે કોંગ્રેસ કોઇપણ પક્ષના નેતા હોય તેને કરણીસેના માફ કરશે નહીં અને પરેશ રાવલ જેવી જ તેમની હાલત કરવામાં આવશે.
5/8
રાજપૂત કરણી સેનાના આગેવાન રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલના નિવેદનથી રાજપૂત સમાજ ગુસ્સે થયો છે. જેથી કરણી સેનાના આગેવાનો ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જે.પી.જાડેજા અને યુથ કોગ્રેસના રાજદીપસિંહ જાડેજા મોડી રાત્રે હોટલમાં ગયા હતા અને પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી.
રાજપૂત કરણી સેનાના આગેવાન રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલના નિવેદનથી રાજપૂત સમાજ ગુસ્સે થયો છે. જેથી કરણી સેનાના આગેવાનો ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જે.પી.જાડેજા અને યુથ કોગ્રેસના રાજદીપસિંહ જાડેજા મોડી રાત્રે હોટલમાં ગયા હતા અને પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી.
6/8
પરેશ રાવલના નિવેદન બાદ વિવાદ પેદા થયો હતો. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજપૂત કરણી સેનાના કાર્યકરો હોટલમાં પહોંચી ગયા હતા અને પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી.
પરેશ રાવલના નિવેદન બાદ વિવાદ પેદા થયો હતો. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજપૂત કરણી સેનાના કાર્યકરો હોટલમાં પહોંચી ગયા હતા અને પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી.
7/8
મળતી વિગતો અનુસાર, બોલિવૂડ એક્ટરમાંથી નેતા બનેલા પરેશ રાવલે રાજકોટમાં ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભાષણ આપતા કહ્યું હતું કે, સરદાર પટેલે રાજા-રજવાડાઓના વાંદરાઓને સીધા કરી દેશને એક કર્યો હતો. તેમના આ નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, બોલિવૂડ એક્ટરમાંથી નેતા બનેલા પરેશ રાવલે રાજકોટમાં ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભાષણ આપતા કહ્યું હતું કે, સરદાર પટેલે રાજા-રજવાડાઓના વાંદરાઓને સીધા કરી દેશને એક કર્યો હતો. તેમના આ નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.
8/8
 રાજકોટઃ ભાજપના સાંસદ પરેશ રાવલને રાજપૂતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવી ભારે પડી હતી. તેમની ટિપ્પણીને લઇને ગુસ્સે ભરાયેલા રાજપૂત કરણી સેના અને યુથ કોગ્રેસના કાર્યકરોએ શનિવારે મોડી રાત્રે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આપેલી ઇમ્પીરીયલ હોટલમાં ઘૂસી જઇને પરેશ રાવલ સાથે લાફાવાણી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ડીસીપી હર્ષદ મહેતા સહિતનો પોલીસ કાફલો હોટલ પર ખડકી દેવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ પણ હોટલ પર પહોંચી ગયા હતા. જોકે, ભાજપે આવી કોઇ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો હતો.
રાજકોટઃ ભાજપના સાંસદ પરેશ રાવલને રાજપૂતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવી ભારે પડી હતી. તેમની ટિપ્પણીને લઇને ગુસ્સે ભરાયેલા રાજપૂત કરણી સેના અને યુથ કોગ્રેસના કાર્યકરોએ શનિવારે મોડી રાત્રે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આપેલી ઇમ્પીરીયલ હોટલમાં ઘૂસી જઇને પરેશ રાવલ સાથે લાફાવાણી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ડીસીપી હર્ષદ મહેતા સહિતનો પોલીસ કાફલો હોટલ પર ખડકી દેવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ પણ હોટલ પર પહોંચી ગયા હતા. જોકે, ભાજપે આવી કોઇ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget