શોધખોળ કરો

બે વર્ષથી ATSના રડારમાં હતા આતંકી ભાઇઓ, એક ફેસબુક લાઇકના કારણે ઝડપાયા

1/4
રાજકોટઃ રાજકોટ પોલીસ દ્ધારા ડી ગેંગના ચાર શાર્પશૂટર્સને પકડ્યાના એક દિવસ બાદ ગુજરાત એટીએસે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ઇશારે બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવતા બે આતંકીઓને ઝડપ્યા હતા. ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે, પકડાયેલા બંન્ને આતંકીઓની ઓળખ વસીમ રામોડીયા અને નઈમ રામોડીયા નામના બે ભાઇઓ તરીકે થઇ હતી.
રાજકોટઃ રાજકોટ પોલીસ દ્ધારા ડી ગેંગના ચાર શાર્પશૂટર્સને પકડ્યાના એક દિવસ બાદ ગુજરાત એટીએસે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ઇશારે બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવતા બે આતંકીઓને ઝડપ્યા હતા. ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે, પકડાયેલા બંન્ને આતંકીઓની ઓળખ વસીમ રામોડીયા અને નઈમ રામોડીયા નામના બે ભાઇઓ તરીકે થઇ હતી.
2/4
 પોલીસના કહેવા પ્રમાણે, વસીમ અને નઇમ આરીફ રામોડિયાના પુત્રો છે. રાજકોટમાં આરીફ રામોડિયા અત્યંત જાણીતું નામ છે. આરીફ રામોડિયા જાણીતા ક્રિકેટ અંપાયર છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની ક્રિકેટ સ્પર્ધાઓમાં અંપાયરિંગ કરીને તેમણે ભારે આદર મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સીરિયા અને ઇરાકમાં રહી સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવવાનું કામ કરે છે. તે વિશ્વમાં યુવકોની પોતાના સંગઠનમાં ભરતી કરી હુમલાઓ માટે ઉશ્કેરે છે.
પોલીસના કહેવા પ્રમાણે, વસીમ અને નઇમ આરીફ રામોડિયાના પુત્રો છે. રાજકોટમાં આરીફ રામોડિયા અત્યંત જાણીતું નામ છે. આરીફ રામોડિયા જાણીતા ક્રિકેટ અંપાયર છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની ક્રિકેટ સ્પર્ધાઓમાં અંપાયરિંગ કરીને તેમણે ભારે આદર મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સીરિયા અને ઇરાકમાં રહી સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવવાનું કામ કરે છે. તે વિશ્વમાં યુવકોની પોતાના સંગઠનમાં ભરતી કરી હુમલાઓ માટે ઉશ્કેરે છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Embed widget