શોધખોળ કરો
ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસ આગળ કરે તો શું? હાર્દિક પટેલે શું આપ્યો જવાબ? જાણો વિગત
1/5

રાજકોટઃ ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષ હોય, અત્યારે બધાં જેમને મળવા દોડી આવે છે તે ખોડલઘામ નરેશ પટેલને લઇ અનેક વાતો વહેતી થઇ છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત વખતે તેમને કહ્યું હતું કે, 'તમારા માટે અમારા પક્ષના દરવાજા ખુલ્લા જ છે.' ત્યાર પછી વિજય રૂપાણી પણ નરેશ પટેલ સાથે ખાનગી બેઠક કરી હતી.
2/5

થોડા સમય પહેલા મોદીએ રાજકોટ 9 કિલોમીટર જેટલો રાજકોટના આજી ડેમથી લઇ એરપોર્ટ સુધી રોડ શો કર્યો હતો. હાર્દિક આ જ રૂટ પર રોડ શો કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ માટે હાર્દિક બેઠક કરી રણનીતિ ઘડી રહ્યો છે. આગામી દિવસોમાં હાર્દિકનું ફોક્સ રાજકોટ રહે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
Published at : 06 Oct 2017 11:09 AM (IST)
Tags :
Patidar Anamat AndolanView More























