શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણી: મતગણતરી પહેલાં બાવળિયા અને નાકિયાએ શું કર્યો દાવો? જાણો વિગત
1/5

નોંધનીય છે કે મતગણતરી કેન્દ્ર પર પહોંચતા પહેલા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મંદિરમાં જઈને દર્શન કર્યા હતાં. ત્યાર બાદ સ્ટ્રોંગ રૂમ પર પહોંચ્યા હતાં.
2/5

જસદણ પેટા ચૂંટણીની મતગણતરી પહેલાં કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, જસદણના લોકોએ મતદાન કર્યું હતું તે બદલ હું આભાર માનું છું. લોકો દ્વારા વોટિંગ કરવામાં આવ્યું છે તે જોતાં એવું લાગે છે કે આ સીટ અમે જીતવાના છે. લોકોએ કલ્પના પણ નહીં કરી હોય એટલાં મતોથી અમે જીતવાના છીએ તેવો દાવો કરવામાં આવ્યો છે.
Published at : 23 Dec 2018 08:47 AM (IST)
View More





















