શોધખોળ કરો
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આખરી ઓપ અપાયો, જાણો શું કરાઈ વ્યવસ્થા?
1/6

મહાધર્મસભામાં ઉપસ્થિત લાખો લોકો સુધી સંતોના આશીર્વચન અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલનો સંદેશો પહોંચી શકે તે માટે ભવ્ય જેબીએલ વર્ટેક - 4889 સાઉન્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. હાલમાં મંડપ, સમિયાણા વિભાગ માટે વિવિધ ટીમ કામ કરી રહી છે.
2/6

આ સ્ટેજની વિશેષતા એ રહેશે કે તે પીલરલેસ સીલીંગ સાથેનું બનાવવામાં આવશે. આ સ્ટેજ ઉપર એલઇડી સ્ક્રીન મેપીંગ સાથેનું બેકડ્રોપ બનશે. મહાધર્મસભા માટે લાખો લોકો બેસી શકે તે માટે 24,૦૦,૦૦૦ ફૂટ (ચોવીસ લાખ ફૂટ) ભવ્ય જગ્યામાં ગ્રાઉન્ડ અને બેરીકેટ બનાવાયા છે જયારે આ વિશાળ જગ્યામાં બેસવા માટે જાજમ પાથરવામાં આવી છે.
Published at : 10 Jan 2017 01:24 PM (IST)
View More





















