શોધખોળ કરો
આજે ખોડલધામમાં 1008 કુંડી યજ્ઞ, 11.25 લાખના ચંદનના કાષ્ટ અને 1 લાખનું તુલસી વાપરવામાં આવશે
1/5

ખોડલધામ મહોત્સવના પહેલા દિવસે 10 લાખ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બીજા દિવસે 11 લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. આજે ત્રીજા દિવસે પણ ૧૫ લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદમાં મોહનથાળ, ગુંદી, રોટલી, શાક, સલાડ અને દાળભાતનો સમાવેશ થાય છે. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરાઈ છે.
2/5

અરબી સમુદ્ર, પ્રશાંત મહાસાગર, હિન્દ સાગર સહિતના સમુદ્રોના જળ પણ હવન માટે લવાયા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ૧૦૮ કૂવાનું પાણી પણ લાવીને હવન વિધિમાં ઉપયોગમાં લેવાશે.
Published at : 20 Jan 2017 07:47 AM (IST)
Tags :
KagvadView More























