શોધખોળ કરો
મોરબીના ઝૂલતાં પુલ પરથી કૂદીને અમદાવાદના LRD જવાને કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
1/9

મૃતક યુવકે આપઘાત પહેલાં સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, હું મારી જીંદગીથી કંટાળી ગયો છું. એટલે આત્મહત્યા કરું છું. આમાં કોઈનો કંઇ વાંક નથી. તેણે નોકરીથી કંટાળીને આપઘાત કરતો હોવાનો સૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
2/9
મોરબી: અમદાવાદના એલઆરડી જવાન દ્વારા ઝુલતા પુલ પરથી કૂદીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ ભરત કાનજી ગોહિલ છે. યુવકે આપઘાત પહેલા સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે મોતનું કારણ જણાવ્યું છે. સ્થાનિક પોલીસે મૃતકના કપડા અને સ્યુસાઇટ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
Published at : 08 Mar 2018 10:11 AM (IST)
Tags :
MorbiView More























