શોધખોળ કરો
ધોરાજીના મોટી મારડ ખાતે ખેડૂતે પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પી આપઘાત કર્યો
1/5

સરકારે આ વખતે સરકારે બજેટમાં ખેડૂતો માટેની સબસિડી વધારી દીધી છે. જેનો લાભ રાજ્યના 14 લાખ ખેડૂતોને મળશે. તેમને માત્ર 1 ટકાના વ્યાજથી પાક લોન પર વ્યાજ સહાય મળશે. બજેટમાં રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને 1 ટકાના વ્યાજ દરે સહાય મળશે . જ્યારે પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરો ફરતે તારની વાડ બાંધવા માટે ખેડૂતોને રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
2/5

આર્થિક સંકળામણ અને પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લેનાર હરેશભાઈ ડેડાણીયાને બે સંતાન છે. જેમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરી ઉપલેટા ખાતે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી છે. જ્યારે દીકરો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેરોજગાર છે.
Published at : 22 Feb 2017 11:51 AM (IST)
View More























