શોધખોળ કરો

કોલગર્લે લગ્નની ના પાડતાં ગીરનાર પરથી કૂદીને કરવાનો હતો આત્મહત્યા, જાણો બીજી ચોંકાવનારી વાતો

1/4
રાજકોટઃ ગઈ કાલે ભાવનગર રોડ પર થયેલી કોલગર્લની હત્યામાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હત્યામાં 28 વર્ષીય કોલગર્લ સોનીનો પ્રેમી જયદીપ સંડોવાયેલો છે. જયદીપ છેલ્લા બે એક વર્ષથી સોનીના પ્રેમમાં પાગલ હતો અને તેને આ ગંદી દુનિયામાંથી બહાર લાવીને તેની સાથે લગ્ન કરવાના સ્વપ્નો જોતો હતો. પરંતુ સોનીએ તેની મર્દાનગી અંગેના શબ્દો આકરા લાગતાં વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી.
રાજકોટઃ ગઈ કાલે ભાવનગર રોડ પર થયેલી કોલગર્લની હત્યામાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હત્યામાં 28 વર્ષીય કોલગર્લ સોનીનો પ્રેમી જયદીપ સંડોવાયેલો છે. જયદીપ છેલ્લા બે એક વર્ષથી સોનીના પ્રેમમાં પાગલ હતો અને તેને આ ગંદી દુનિયામાંથી બહાર લાવીને તેની સાથે લગ્ન કરવાના સ્વપ્નો જોતો હતો. પરંતુ સોનીએ તેની મર્દાનગી અંગેના શબ્દો આકરા લાગતાં વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી.
2/4
જયદીપે કહ્યું હતું કે હું નાનો હતો ત્યારે જ મારા માતા-પિતાનું અવસાન થયું હતું. મોટા ભાઇ છે પણ મારે તેની સાથે કોઇ વ્યવહાર નથી. નાનપણમાં મારી સાથે પણ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય થયું હતું. મને હવે સોનીએ જ પ્રેમ આપ્યો હતો. પરંતુ હવે તે પૈસાને ચાહવા માંડી હોઇ વાત વણસી ગઇ હતી.  સોનીને મેં ખુબ પ્રેમ કર્યો, પણ તેણે મારી સાથે બેવફાઇ કરતાં મેં તેને મારી નાંખી...હવે જે સજા મળે તે ભોગવી લઇશ. મને કોઇ અફસોસ નથી.
જયદીપે કહ્યું હતું કે હું નાનો હતો ત્યારે જ મારા માતા-પિતાનું અવસાન થયું હતું. મોટા ભાઇ છે પણ મારે તેની સાથે કોઇ વ્યવહાર નથી. નાનપણમાં મારી સાથે પણ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય થયું હતું. મને હવે સોનીએ જ પ્રેમ આપ્યો હતો. પરંતુ હવે તે પૈસાને ચાહવા માંડી હોઇ વાત વણસી ગઇ હતી. સોનીને મેં ખુબ પ્રેમ કર્યો, પણ તેણે મારી સાથે બેવફાઇ કરતાં મેં તેને મારી નાંખી...હવે જે સજા મળે તે ભોગવી લઇશ. મને કોઇ અફસોસ નથી.
3/4
ગીરનાર પરથી કૂદીને આત્મહત્યા કરે તે પહેલાં છેલ્લીવાર પોતાની પ્રેમિકા સોનીને મળવા માટે ગયો હતો. જ્યાં જયદીપે ફરી એકવાર લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, સોનીએ જયદીપની વાત સાંભળવાની ના પાડી પ્રેમ કરતાં પૈસાને વધુ મહત્વ આપી જયદીપને રીતસર ધૂત્કારી કાઢ્યો હતો. સોનીએ તેને એમ કહ્યું હતું કે, મને તારા એકલાથી ના ચાલે પણ તારા જેવા સાંજ પડ્યે ૨૦ જોઇએ....આ શબ્દો સાંભળતાં જયદીપે છરી કાઢીને ઘા ઝીંકી દીધા હતાં.
ગીરનાર પરથી કૂદીને આત્મહત્યા કરે તે પહેલાં છેલ્લીવાર પોતાની પ્રેમિકા સોનીને મળવા માટે ગયો હતો. જ્યાં જયદીપે ફરી એકવાર લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, સોનીએ જયદીપની વાત સાંભળવાની ના પાડી પ્રેમ કરતાં પૈસાને વધુ મહત્વ આપી જયદીપને રીતસર ધૂત્કારી કાઢ્યો હતો. સોનીએ તેને એમ કહ્યું હતું કે, મને તારા એકલાથી ના ચાલે પણ તારા જેવા સાંજ પડ્યે ૨૦ જોઇએ....આ શબ્દો સાંભળતાં જયદીપે છરી કાઢીને ઘા ઝીંકી દીધા હતાં.
4/4
જયદીપ તેને વેશ્યાવૃત્તિનો તેનો ધંધો છોડી દઈ સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. પરંતુ તે એમ કહેતી હતી કે તું જે પૈસા આપે છે તેનાથી કંઇ ન વળે, મારે મહિને લાખ એકનો ખર્ચો છે. તેના આવા વલણથી જયદીપ કંટાળી ગયો હોવાથી તેણે આજે જુનાગઢ જઇ ગિરનાર પરથી કૂદકો મારીને મરી જવાનો નિર્ણય કરોય હતો.
જયદીપ તેને વેશ્યાવૃત્તિનો તેનો ધંધો છોડી દઈ સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. પરંતુ તે એમ કહેતી હતી કે તું જે પૈસા આપે છે તેનાથી કંઇ ન વળે, મારે મહિને લાખ એકનો ખર્ચો છે. તેના આવા વલણથી જયદીપ કંટાળી ગયો હોવાથી તેણે આજે જુનાગઢ જઇ ગિરનાર પરથી કૂદકો મારીને મરી જવાનો નિર્ણય કરોય હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget