શોધખોળ કરો

એશિયા કપ બાદ વેસ્ટઈન્ડિઝ આવશે ભારત પ્રવાસે, રાજકોટમાં રમાશે મેચ, જાણો કાર્યક્રમ

1/4
28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઇનલ છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 26 સપ્ટેમ્બરે જ ભારત આવી પહોંચશે. પ્રવાસની શરૂઆત ટેસ્ટ સીરિઝથી થશે. પ્રથમ ટેસ્ટ 4થી8 ઓક્ટોબર દરમિયાન રાજકોટમાં અને બીજી તથા અંતિમ ટેસ્ટ 12થી 16 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઇનલ છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 26 સપ્ટેમ્બરે જ ભારત આવી પહોંચશે. પ્રવાસની શરૂઆત ટેસ્ટ સીરિઝથી થશે. પ્રથમ ટેસ્ટ 4થી8 ઓક્ટોબર દરમિયાન રાજકોટમાં અને બીજી તથા અંતિમ ટેસ્ટ 12થી 16 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
2/4
નવી દિલ્હીઃ એશિયા કપ બાદ તરત જ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે વેસ્ટઈન્ડિઝ સામે ટકરાશે. વેસ્ટઈન્ડિઝ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ પ્રવાસી ટીમ અહીંયા બે ટેસ્ટ, પાંચ વન ડે અને ત્રણ ટી20 મેચ રમશે.
નવી દિલ્હીઃ એશિયા કપ બાદ તરત જ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે વેસ્ટઈન્ડિઝ સામે ટકરાશે. વેસ્ટઈન્ડિઝ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ પ્રવાસી ટીમ અહીંયા બે ટેસ્ટ, પાંચ વન ડે અને ત્રણ ટી20 મેચ રમશે.
3/4
વન ડે સીરિઝ બાદ ત્રણ મેચની ટી20 સીરિઝ રમાશે. વિશ્વ ચેમ્પિયન સામે ભારતનો પ્રથમ મુકાબોલ 4 નવેમ્બરે કોલકાતમાં થશે. જ્યારે બીજી ટી20 કાનપુર કે લખનઉમાંથી કોઈએક જગ્યાએ રમાશે. જ્યારે અંતિમ ટી20 11 નવેમ્બરે ચેન્નઈમાં રમાશે.
વન ડે સીરિઝ બાદ ત્રણ મેચની ટી20 સીરિઝ રમાશે. વિશ્વ ચેમ્પિયન સામે ભારતનો પ્રથમ મુકાબોલ 4 નવેમ્બરે કોલકાતમાં થશે. જ્યારે બીજી ટી20 કાનપુર કે લખનઉમાંથી કોઈએક જગ્યાએ રમાશે. જ્યારે અંતિમ ટી20 11 નવેમ્બરે ચેન્નઈમાં રમાશે.
4/4
ટેસ્ટ સીરિઝના પાંચ દિવસ બાદ વન ડે શ્રેણી રમાશે. પ્રથમ વન ડે 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં, બીજી વનડે 24 ઓક્ટોબર ઈન્દોરમાં, ત્રીજી વનડે 27 ઓક્ટોબરે પુણેમાં, ચોથી વનડે 30 ઓક્ટોબરે મુંબઈમાં અને પાંચમી વન ડે 1 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે.
ટેસ્ટ સીરિઝના પાંચ દિવસ બાદ વન ડે શ્રેણી રમાશે. પ્રથમ વન ડે 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં, બીજી વનડે 24 ઓક્ટોબર ઈન્દોરમાં, ત્રીજી વનડે 27 ઓક્ટોબરે પુણેમાં, ચોથી વનડે 30 ઓક્ટોબરે મુંબઈમાં અને પાંચમી વન ડે 1 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget