શોધખોળ કરો
રાશિદે કોહલીને બોલ્ડ કરીને આપી દીધો આઘાત, મેચ પછી કોહલીએ શું કહ્યું?
1/4

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ વિરૂદ્ધની ત્રણ મેચની સીરીઝના અંતિમ અને નિર્ણાયક વનડેમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. સીરીઝના અંતિમ વનડેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી 71 રન બનાવીને આઉટ થયા હતા.
2/4

વિરાટ કોહલીએ પોતે આઉટ થવાને લઈને કહ્યું કે, હું અંડર-19ના દિવસોથી રાશિદ વિરૂદ્ધ રમી રહ્યો છું અને બોલ એકદમ ખતરનાક હતો. આ એવા બોલમાંથી એક હતો જેના પર રમ્યા બાદ તમે 'WOW' કરી શકો છો. હું હેરાન છું કે તેના બોલમાં ટર્ન સમયની સાથો ઓછો થયો છે, પરંતુ એ બોલ શાનદાર હતો.
Published at : 18 Jul 2018 12:29 PM (IST)
View More





















