શોધખોળ કરો

યુવીના નબળા પ્રદર્શન પર બોલ્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું,- 'સમય આવી ગયો છે યુવરાજ પર ફેંસલો કરી લો'

1/6
2/6
કિંગ્સ ઇલેવનમાં કેટલાય સારા ખેલાડીઓ છે જે તકની રાહ જોઇ રહ્યાં છે. આવામાં યુવરાજને લઇને કેપ્ટન અશ્વિને કોઇ નિર્ણય લેવો પડશે. અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાઇટ પર ચેન્નાઇ સુપરકિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ બાદ આ વાત કહી હતી. રવિવારે થયેલી આ મેચમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું હતું.
કિંગ્સ ઇલેવનમાં કેટલાય સારા ખેલાડીઓ છે જે તકની રાહ જોઇ રહ્યાં છે. આવામાં યુવરાજને લઇને કેપ્ટન અશ્વિને કોઇ નિર્ણય લેવો પડશે. અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાઇટ પર ચેન્નાઇ સુપરકિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ બાદ આ વાત કહી હતી. રવિવારે થયેલી આ મેચમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું હતું.
3/6
અગરકરે કહ્યું કે, કિંગ્સ ઇલેવનની પહેલી મેચમાં જ્યારે ટીમ બહુ પ્રેશરમાં હતી અને રનોની જરૂર હતી, ત્યારે યુવરાજ ફોર્મમાં ન હોતો દેખાયો. બીજી મેચમાં ઉમેશ યાદવનું પ્રદર્શન પણ તેનાથી વધુ સારું રહ્યું. ત્રીજી મેચમાં પણ તેને કોઇ ખાસ પ્રભાવ ના બતાવ્યો. આવામાં કેપ્ટન અશ્વિને એ જોવાનું કે કઇ રીતે તે ટીમને બેસ્ટ મીડલ ઓર્ડર આપી શકે છે. કેમકે ઓપનિંગ પ્લેયર સારુ શરૂઆત નથી કરતાં તો મીડિલ ઓર્ડર ઇનિંગને સારા સ્કૉર સુધી પહોંચાડી શકે છે.
અગરકરે કહ્યું કે, કિંગ્સ ઇલેવનની પહેલી મેચમાં જ્યારે ટીમ બહુ પ્રેશરમાં હતી અને રનોની જરૂર હતી, ત્યારે યુવરાજ ફોર્મમાં ન હોતો દેખાયો. બીજી મેચમાં ઉમેશ યાદવનું પ્રદર્શન પણ તેનાથી વધુ સારું રહ્યું. ત્રીજી મેચમાં પણ તેને કોઇ ખાસ પ્રભાવ ના બતાવ્યો. આવામાં કેપ્ટન અશ્વિને એ જોવાનું કે કઇ રીતે તે ટીમને બેસ્ટ મીડલ ઓર્ડર આપી શકે છે. કેમકે ઓપનિંગ પ્લેયર સારુ શરૂઆત નથી કરતાં તો મીડિલ ઓર્ડર ઇનિંગને સારા સ્કૉર સુધી પહોંચાડી શકે છે.
4/6
યુવરાજના આવા પ્રદર્શનને લઇને ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે કહ્યું કે, સમય આવી ગયો છે હવે યુવરાજ સિંહને લઇને કોઇ નિર્ણય લેવાય. નબળું પ્રદર્શન છતાં ટીમમાંથી તેને સપોર્ટ મળી રહ્યો છે પણ ટીમમાં પોતાની જગ્યા બનાવી રાખવા તેને ઘણી મહેનત કરવી પડશે.
યુવરાજના આવા પ્રદર્શનને લઇને ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે કહ્યું કે, સમય આવી ગયો છે હવે યુવરાજ સિંહને લઇને કોઇ નિર્ણય લેવાય. નબળું પ્રદર્શન છતાં ટીમમાંથી તેને સપોર્ટ મળી રહ્યો છે પણ ટીમમાં પોતાની જગ્યા બનાવી રાખવા તેને ઘણી મહેનત કરવી પડશે.
5/6
આઇપીએલમાં સતત નિષ્ફળ જઇ રહેલો યુવરાજ પર હવે કેરિયરનો સવાલ ઉભો થયો છે. ત્રણ મેચોમાં માત્ર 36 રન બનાવાને લઇને અજીત અગરકરે કૉમેન્ટ કરી છે. 36 રનમાં તેનો બેસ્ટ સ્કૉર 20 રનનો છે. મીડિલ ઓર્ડર બેટ્સમેન તરીકે પંજાબની ટીમને મોટો સ્કૉર અપાવવામાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે, જ્યારે કેએલ રાહુલ સતત બેસ્ટ બેટિંગનો પુરાવો આપી રહ્યો છે.
આઇપીએલમાં સતત નિષ્ફળ જઇ રહેલો યુવરાજ પર હવે કેરિયરનો સવાલ ઉભો થયો છે. ત્રણ મેચોમાં માત્ર 36 રન બનાવાને લઇને અજીત અગરકરે કૉમેન્ટ કરી છે. 36 રનમાં તેનો બેસ્ટ સ્કૉર 20 રનનો છે. મીડિલ ઓર્ડર બેટ્સમેન તરીકે પંજાબની ટીમને મોટો સ્કૉર અપાવવામાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે, જ્યારે કેએલ રાહુલ સતત બેસ્ટ બેટિંગનો પુરાવો આપી રહ્યો છે.
6/6
નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ હવે બધાના નિશાન આવ્યો છે. આઇપીએલ તરફથી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી રમી રહેલા યુવરાજ પર હવે ફેંસલો કરી દેવો જોઇએ, આવું નિવેદન પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે આપ્યું છે. આઇપીએલની ત્રણ મેચોમાં યુવરાજે હજુ સુધી માત્ર 36 રન જ બનાવી શક્યો છે.
નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ હવે બધાના નિશાન આવ્યો છે. આઇપીએલ તરફથી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી રમી રહેલા યુવરાજ પર હવે ફેંસલો કરી દેવો જોઇએ, આવું નિવેદન પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે આપ્યું છે. આઇપીએલની ત્રણ મેચોમાં યુવરાજે હજુ સુધી માત્ર 36 રન જ બનાવી શક્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget