શોધખોળ કરો
યુવીના નબળા પ્રદર્શન પર બોલ્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું,- 'સમય આવી ગયો છે યુવરાજ પર ફેંસલો કરી લો'
1/6

2/6

કિંગ્સ ઇલેવનમાં કેટલાય સારા ખેલાડીઓ છે જે તકની રાહ જોઇ રહ્યાં છે. આવામાં યુવરાજને લઇને કેપ્ટન અશ્વિને કોઇ નિર્ણય લેવો પડશે. અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાઇટ પર ચેન્નાઇ સુપરકિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ બાદ આ વાત કહી હતી. રવિવારે થયેલી આ મેચમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું હતું.
Published at : 17 Apr 2018 04:35 PM (IST)
View More























