શોધખોળ કરો

ભારત-પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં ક્રિકેટના મેદાન પર થશે ટક્કર, જાણો ક્યાં રમાશે મેચ ને પ્રસારણનો કાર્યક્રમ

1/6
નવી દિલ્હીઃ ક્રિકટની દુનિયાના કટ્ટર હરિફ અને ભારત પાકિસ્તાન ફરી એકવખત આમને સામને ટકરાશે. ફેન્સને આ હાઇવૉલ્ટેજ મેચ હવે આગામી એશિયા કપમાં જોવા મળશે. આઇસીસીએ એશિયા કપ 2018નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ સ્ટેજમાં રાખવામાં આવ્યા છે. એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સામનો પાકિસ્તાન સાથે 19 સપ્ટેમ્બરે થશે.
નવી દિલ્હીઃ ક્રિકટની દુનિયાના કટ્ટર હરિફ અને ભારત પાકિસ્તાન ફરી એકવખત આમને સામને ટકરાશે. ફેન્સને આ હાઇવૉલ્ટેજ મેચ હવે આગામી એશિયા કપમાં જોવા મળશે. આઇસીસીએ એશિયા કપ 2018નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ સ્ટેજમાં રાખવામાં આવ્યા છે. એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સામનો પાકિસ્તાન સાથે 19 સપ્ટેમ્બરે થશે.
2/6
 સુપર ફોર મેચોઃ-  21 સપ્ટેમ્બર-ગ્રુપ એ વિનર Vs ગ્રુપ-બી રનરઅપ (દુબઇ), 23 સપ્ટેમ્બર-ગ્રુપ બી વિનર Vs ગ્રુપ-બી રનરઅપ (અબુધાબી), 25 સપ્ટેમ્બર-ગ્રુપ એ વિનર Vs ગ્રુપ-બી વિનર (દુબઇ), 26 સપ્ટેમ્બર-ગ્રુપ એ રનરઅપ Vs ગ્રુપ-બી રનરઅપ (અબુધાબી), 28 સપ્ટેમ્બર- ફાઇનલ (દુબઇ)
સુપર ફોર મેચોઃ- 21 સપ્ટેમ્બર-ગ્રુપ એ વિનર Vs ગ્રુપ-બી રનરઅપ (દુબઇ), 23 સપ્ટેમ્બર-ગ્રુપ બી વિનર Vs ગ્રુપ-બી રનરઅપ (અબુધાબી), 25 સપ્ટેમ્બર-ગ્રુપ એ વિનર Vs ગ્રુપ-બી વિનર (દુબઇ), 26 સપ્ટેમ્બર-ગ્રુપ એ રનરઅપ Vs ગ્રુપ-બી રનરઅપ (અબુધાબી), 28 સપ્ટેમ્બર- ફાઇનલ (દુબઇ)
3/6
ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન સિવાય આ ગ્રુપમાં એક ક્વોલિફાયર ટીમ હશે. જેમાં યુએઇ, સિંગાપુર, નેપાળ, ઓમાન, મલેશિયા અને હોંગકોંગ વચ્ચે દાવેદારી છે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને રાખવામાં આવ્યા છે. ભારતને ગ્રુપ સ્ટેજમાં આરામ નહી મળે.
ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન સિવાય આ ગ્રુપમાં એક ક્વોલિફાયર ટીમ હશે. જેમાં યુએઇ, સિંગાપુર, નેપાળ, ઓમાન, મલેશિયા અને હોંગકોંગ વચ્ચે દાવેદારી છે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને રાખવામાં આવ્યા છે. ભારતને ગ્રુપ સ્ટેજમાં આરામ નહી મળે.
4/6
એશિયા કપનો કાર્યક્રમ:-  ગ્રુપ સ્ટેજ મેચો- 15 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ Vs શ્રીલંકા (દુબઇ), 16 સપ્ટેમ્બર- પાકિસ્તાન Vs ક્વોલિફાયર (દુબઇ), 17 સપ્ટેમ્બર- શ્રીલંકા Vs અફઘાનિસ્તાન (અબુધાબી), 18 સપ્ટેમ્બર- ભારત Vs ક્વોલિફાયર (દુબઇ), 19 સપ્ટેમ્બર- ભારત Vs પાકિસ્તાન (દુબઇ), 20 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન (દુબઇ)
એશિયા કપનો કાર્યક્રમ:- ગ્રુપ સ્ટેજ મેચો- 15 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ Vs શ્રીલંકા (દુબઇ), 16 સપ્ટેમ્બર- પાકિસ્તાન Vs ક્વોલિફાયર (દુબઇ), 17 સપ્ટેમ્બર- શ્રીલંકા Vs અફઘાનિસ્તાન (અબુધાબી), 18 સપ્ટેમ્બર- ભારત Vs ક્વોલિફાયર (દુબઇ), 19 સપ્ટેમ્બર- ભારત Vs પાકિસ્તાન (દુબઇ), 20 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન (દુબઇ)
5/6
ભારતે 18 અને 19 સપ્ટેમ્બરે સતત 2 મેચ રમવાની છે. 18 તારીખે પ્રથમ મેચ ક્વોલિફાયર ટીમ સામે જ્યારે 19 તારીખે પાકિસ્તાન સામે ટક્કર થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દુબઇમાં 15 સપ્ટેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ખિતાબી મુકાબલો 28 સપ્ટેમ્બરે રમાશે. દરેક ગ્રુપમાં ટોપ 2 ટીમ સુપર ફોર માટે ક્વોલિફાયર કરશે જે બાદ બે ટીમો વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે.
ભારતે 18 અને 19 સપ્ટેમ્બરે સતત 2 મેચ રમવાની છે. 18 તારીખે પ્રથમ મેચ ક્વોલિફાયર ટીમ સામે જ્યારે 19 તારીખે પાકિસ્તાન સામે ટક્કર થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દુબઇમાં 15 સપ્ટેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ખિતાબી મુકાબલો 28 સપ્ટેમ્બરે રમાશે. દરેક ગ્રુપમાં ટોપ 2 ટીમ સુપર ફોર માટે ક્વોલિફાયર કરશે જે બાદ બે ટીમો વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે.
6/6
આગામી એશિયા કપ દુબઇમાં રમાશે એશિયા કપમાં 6 ટીમ ભાગ લઇ રહી છે.ભારત-પાકિસ્તાન સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે જ્યારે અન્ય એક ટીમ ક્વોલિફાયર હશે. અહી આખી ટૂર્નામેન્ટનું શિડ્યૂલ્ડ આપવામાં આવ્યું છે.
આગામી એશિયા કપ દુબઇમાં રમાશે એશિયા કપમાં 6 ટીમ ભાગ લઇ રહી છે.ભારત-પાકિસ્તાન સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે જ્યારે અન્ય એક ટીમ ક્વોલિફાયર હશે. અહી આખી ટૂર્નામેન્ટનું શિડ્યૂલ્ડ આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: રતન ટાટા ચાર વખત લગ્નના આરે પહોંચ્યા હતા, ઇન્ટરવ્યૂમાં જણાવી હતી પત્ની અને પરિવાર ન હોવાની પીડા
Ratan Tata Death: રતન ટાટા ચાર વખત લગ્નના આરે પહોંચ્યા હતા, ઇન્ટરવ્યૂમાં જણાવી હતી પત્ની અને પરિવાર ન હોવાની પીડા
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિAhmedabad Congo Fever |  કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સGujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: રતન ટાટા ચાર વખત લગ્નના આરે પહોંચ્યા હતા, ઇન્ટરવ્યૂમાં જણાવી હતી પત્ની અને પરિવાર ન હોવાની પીડા
Ratan Tata Death: રતન ટાટા ચાર વખત લગ્નના આરે પહોંચ્યા હતા, ઇન્ટરવ્યૂમાં જણાવી હતી પત્ની અને પરિવાર ન હોવાની પીડા
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Myths Vs Facts: ડાયટિંગ અને જિમ વિના 10,000 સ્ટેપ્સ ચાલીને થોડા દિવસોમાં થઇ શકો છો સ્લિમ, જાણો આ કેટલું છે સત્ય?
Myths Vs Facts: ડાયટિંગ અને જિમ વિના 10,000 સ્ટેપ્સ ચાલીને થોડા દિવસોમાં થઇ શકો છો સ્લિમ, જાણો આ કેટલું છે સત્ય?
Tax Devolution To States: મોદી સરકારે રાજ્યોને આપ્યા 1.78 લાખ કરોડ રૂપિયા, જાણો ગુજરાતને કેટલા મળ્યા?
Tax Devolution To States: મોદી સરકારે રાજ્યોને આપ્યા 1.78 લાખ કરોડ રૂપિયા, જાણો ગુજરાતને કેટલા મળ્યા?
Embed widget