શોધખોળ કરો

હવે એક નહીં વર્ષમાં બે વખત રમાશે IPL મેચ! સૌરવ ગાંગુલી લઈ શકે છે મોટો નિર્ણય

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં આઈપીએલ ટીમોના આઈસીસીના એસોસિએટ દેશો સાથે મુકાબલાની વાત અંગે પણ ચર્ચા થઈ.

નવી દિલ્હીઃ ક્રિકેટનો રોમાંચ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. ટી20 આવ્યા બાદથી સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારની લીગ શરૂ થઈ જેના કારણે  તેની લોકપ્રિયતા પણ ખૂબ વધી છે. જ્યારે આઈપીએલની વાત કરીએ તો તે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી ક્રિકેટ લીગ છે. તેને લઈને ફેન્સમાં દીવાનગમી સાતમા આસમાને રહેતી હોય છે પરંતુ હવે આ વર્ષે આ રોમાંચ બે ગણો થઈ શકે છે કારણ કે મિની આઈપીએલને લઈને પણ બીસીસીઆઈ વિચાર કરી રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બીસીસીઆઈ ચેમ્પિયન્સ લીગ બંધ થયા બાદ ખાલી પડેલી જગ્યાને ભરવા અંગે વિચાર કરી રહી છે. બીસસીઆઈ ટૂંક સમયમાં જ મિની આઈપીએલ પર વિચાર કરી શકે છે. બેઠકમાં આઈપીએલના ચીફ ઓપરેટિંગ અધિકારી હેમાંગ અમીને ગવર્નિંગ કાઉન્સિલને જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ લીગ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં 15થી 20 દિવસ સુધી આયોજિત કરવામાં આવતી હતી. જે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં યોજાતી હતી. એવામાં આ સમયે વધુ એક આઈપીએલ લાવવી જોઈએ જેથી બ્રાન્ડનું વિસ્તરણ થઈ શકે અને નાણાંકીય ફાયદો પણ થાય. આ મુદ્દે હવે બીસીસીઆઈની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે ચેમ્પિયન્સ લીગને 5 વર્ષ પહેલા 2014 બાદ બંધ કરી દેવામાં આવી હતી. અહેવાલ મુજબ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં આઈપીએલ ટીમોના આઈસીસીના એસોસિએટ દેશો સાથે મુકાબલાની વાત અંગે પણ ચર્ચા થઈ. બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે જુલાઈ અને ઑગસ્ટમાં આઈપીએલ ટીમો એસોસિએટ દેશોમાં જઈને મેચ રમી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Advertisement

વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન
Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
Embed widget