શોધખોળ કરો

અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગત

બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામની ભલામણ કરી.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ અર્જુન એવોર્ડ માટે બે ગુજરાતી સહિત કુલ 4 ક્રિકેટરોના નામની ભલામણ કરી છે. બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામની ભલામણ કરી છે. સીઓએ દ્વારા આજે દિલ્હીમાં મહાપ્રબંધક સબા કરીમ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં કરીમે સીઓએને આ ખેલાડીઓના નામ સુચવ્યા હતા. 25 વર્ષીય બુમરાહ ભારતીય ટીમનો સૌથી મહત્વનો હિસ્સો છે અને આઇસીસી વર્લ્ડ કર 2019માં ટીમના બોલિંગ આક્રમણની કમાન સંભાળશે. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિત ટેસ્ટ શ્રેણી જીતાડવામાં તેનો મહત્વનો ફાળો હતો. બુમરાહે અત્યાર સુધીમાં 10 ટેસ્ટમાં 49 વિકેટ ઝડપી છે. જ્યારે 49 વન ડેમાં 85 વિકેટ અને 42 ટી20માં 51 વિકેટ લીધી છે. બુમરાહનો સાથી મોહમ્મદ શમી પણ વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવેલી ટીમનો સભ્ય છે. શમી છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે. જેના કારણે તેને વન ડેમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.શમીએ 40 ટેસ્ટમાં 144  અને 63 વન ડેમાં 113 વિકેટ લીધી છે. સૌરાષ્ટ્રનો સ્પીન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વર્લ્ડકપ 2019ની ટીમમાં પસંદગ  કરવામાં આવે છે. જાડેજાએ 41 ટેસ્ટમાં 192 વિકેટ લીધી છે. જ્યારે 151 વન ડે ઇન્ટરનેશનલમાં 174 અને 40 ટી20માં 31 વિકેટ ઝડપ  છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી પૂનમ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણી ઇંગ્લેન્ડમાં રમાયેલા ગત વર્લ્ડકપમાં ટીમનો મહત્વનો હિસ્સો હતી. 27 વર્ષીય લેગ સ્પિનર પૂનમે 41 મહિલા વન ડે ઇન્ટરનેશનલમાં 63 અને 54 ટી20માં 74 વિકેટ ઝડપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget