શોધખોળ કરો

કોરોનાના કારણે BCCIએ T20 World Cup-2021 ભારતમાં કયા કયા શહેરોમાં રમાડવાની યાદી ICCને મોકલી, ફાઇનલ ક્યા રમાશે?

ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે પ્રસ્તાવિત આ ટૂર્નામેન્ટમાં આ વર્ષ 16 દેશ સામેલ છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બર અમદાવાદમાં રમાશે. આઇસીસી પહેલાથી જ આમાંથી કેટલાક શહેરોની સ્થિતિની સમિક્ષા કરી ચૂકી છે. 

નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષના અંતમાં રમાનારા ટી20 વર્લ્ડકપને (T20 World Cup-2021) લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) 9 શહેરોમાં આયોજનનુ પ્રસ્તાવ આઇસીસીને (ICC) મોકલી દીધો છે. બોર્ડની એપેક્સ કાઉન્સિલે ગયા (BCCI Meeting) અઠવાડિયે પોતાની વર્ચ્યૂઅલ મીટિંગમાં આ શહેરોના નામ નક્કી કર્યા હતા. બીસીસીઆઇએ જે શહેરોના નામ આ પ્રસ્તાવમાં મોકલ્યા છે, તેમાં અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, ધર્મશાલા, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ અને મુંબઇ સામેલ છે. હવે આઇસીસીએ ભારતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટનુ આયોજનને લઇને આ સ્થળોની પસંદગી કરશે.  

ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે પ્રસ્તાવિત આ ટૂર્નામેન્ટમાં આ વર્ષ 16 દેશ સામેલ છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બર અમદાવાદમાં રમાશે. આઇસીસી પહેલાથી જ આમાંથી કેટલાક શહેરોની સ્થિતિની સમિક્ષા કરી ચૂકી છે. 

જોકે, અત્યારે દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, એટલે બાકીના શહેરોમાં એક્સપર્ટની ટીમને મોકલવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારી અનુસાર આઇસીસી એક્સપર્ટ્સની એક ટીમ 26 એપ્રિલે ભારતના પ્રવાસે આવીને બાકીના સ્થળોની સમિક્ષા કરી શકે છે.  

શ્રીલંકા અને યુએઇ છે બેકઅપ પ્લાનમાં સામેલ..... 
ઉલ્લેખનીય છે કે, આઇસીસીના વચગાળના સીઇઓ જૉફ ઓલર્ડિસે ગયા અઠવાડિયે આપેલા એક નિવેદનમાં કહ્યુ હતુ કે, અમે નક્કી યોજના પ્રમાણે ભારતમાં ટી20 વર્લ્ડકપનુ આયોજનને લઇને આશ્વત છીએ. જોકે અમે અમારો બેક પ્લાન પણ તૈયાર રાખ્યો છે. જો ભારતમાં કોરોની સ્થિતિ વધુ બગડે છે, વર્લ્ડકપનુ આયોજન નથી થઇ શકતુ તો અમે શ્રીલંકા અને યુએઇને ઓપ્શન તરીકે પોતાના યોજનામાં રાખ્યા છે. 

જોકે, બીસીસીઆઇએ દાવો કર્યો છે કે તે આ ટી20 વર્લ્ડકપને સફળતાપૂર્વક આયોજિત કરવામા સફળ રહેશે. બીસીસીઆઇની દલીલ છે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં જ્યારે આ ટૂર્નામેન્ટનુ આયોજન થવાનુ છે ત્યાં સુધી ભારતની વસ્તીના એક મોટા ભાગને કોરોના વેક્સિન લગાવવામાં આવી ચૂકી હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget