શોધખોળ કરો

CWG 2022: આજથી થશે કૉમનવેલ્થ ગેમ્સની શરૂઆત. જાણો ક્યારે રમાશે ભારતની મેચ? કેવી રીતે જોઇ શકશો લાઇવ?

ભારત માટે સૌથી મોટી આશા પૈકી એક નીરજ ચોપરા ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે

Commonwealth Games 2022: કૉમનવેલ્થ ગેમ્સ 2022 ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાશે. ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ તૈયારી સાથે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. વાસ્તવમાં કૉમનવેલ્થ ગેમ્સ 2022ની મેચ 28 જૂલાઈથી શરૂ થશે. જો કે આ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત માટે સૌથી મોટી આશા પૈકી એક નીરજ ચોપરા ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

નીરજ ચોપરા ટુનામેન્ટમાંથી બહાર નીકળતા  બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને બુધવારે કૉમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ માટે ભારતીય દળના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે પીવી સિંધુને ઓપનિંગ સેરેમની માટે ભારતીય ટીમની ધ્વજવાહક બનાવવામાં આવી છે.

સોની નેટવર્કની ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે

ભારતીય દર્શકો ટીવી પર જીવંત પ્રસારણ જોઈ શકશે. ખરેખર, કૉમનવેલ્થ ગેમ્સ 2022નું સોની નેટવર્કની ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ચાહકો સોની લાઈવ એપ પર લાઈવ બ્રોડકાસ્ટ જોઈ શકશે. નોંધનીય છે કે કૉમનવેલ્થ ગેમ્સ 2022ના પ્રસારણ અધિકારો સોની નેટવર્ક પાસે છે. ટૂર્નામેન્ટ 28 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર લગભગ 3 વાગ્યે શરૂ થશે.

નીરજ ચોપરા ટુર્નામેન્ટમાંથી બહાર

નોંધનીય છે કે નીરજ ચોપરાએ તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (WAC 2022)માં સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ તે આ ટુર્નામેન્ટમાં ભારતીય દળનો ભાગ નહીં હોય. આ સિવાય ઐશ્વર્યા બાબુ પણ ભારતીય ટીમનો ભાગ નથી. ખરેખર, ઐશ્વર્યા બાબુ ડોપ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતના 213 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

19 રમતોમાં 283 મેડલ ઈવેન્ટ યોજાશે

કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારોહ 28 જૂલાઈના રોજ રાત્રે 11.30 વાગ્યાથી યોજાશે. આ વખતે 72 દેશોના 4,500 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે 19 રમતોમાં 283 મેડલ ઈવેન્ટ્સ થશે. નોંધનીય છે કે 24 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની એન્ટ્રી થઈ રહી છે. ભારતે સૌપ્રથમ 1934માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. તે સમયે કોમનવેલ્થ ગેમ્સ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખાતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget