શોધખોળ કરો
આ કારણે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો વિરાટ કોહલી, કર્યો ખુલાસો
1/4

ઓપનર બેટ્સમેનોની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું હતું કે જ્યારે આ બંને (રોહિત અને શિખર)એ અમારા માટે કામ આસાન કરી દીધું તો મેચ આસાન બની ગઈ હતી. અમારી ધારણા હતી કે જુના બોલ સાથે વિકેટ સ્લો થઈ જશે પણ તેમ થયું ન હતું. જ્યારે અમારી બેટિંગ લયમાં હોય તો તેની રોકવી મુશ્કેલ બની જાય છે.
2/4

કોહલીએ બોલરોની પ્રશંસા કરતા કહ્યું હતું કે મારા મતે આ વિકેટ 180ના સ્કોરવાળી હતી પણ અમારા બોલરોએ 15-20 રન ઓછા બનાવવા દીધા હતા. આ કારણે અમને ફાયદો થયો હતો.
Published at : 26 Nov 2018 02:15 PM (IST)
View More





















