શોધખોળ કરો

Team India Future Captain: રોહિત શર્મા પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? દિગ્ગજ ખેલાડીએ આપ્યું ચોંકાવનારું નામ

Team India Future Captain: ભારતના ક્રિકેટર રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડેની કપ્તાની કોણ સંભાળી શકે છે. અનુભવી ક્રિકેટર રોબિન ઉથપ્પાએ આ અંગે પોતાનો મત આપ્યો છે.

Team India Future Captain: ભારતના ક્રિકેટર રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડેની કપ્તાની કોણ સંભાળી શકે છે. અનુભવી ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે ભારતનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ એક મહાન ટેસ્ટ કેપ્ટન હશે. બુમરાહે તાજેતરમાં એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડ સામે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભારતની ટીમને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત પછી કોણ બનશે ભારતનો વનડે અને ટેસ્ટ કેપ્ટન?

રોબિન ઉથપ્પાએ કહ્યું, 'મારા મતે બુમરાહ ટેસ્ટ ક્રિકેટ માટે એક શાનદાર કેપ્ટન હશે. ODI માટે, વિકલ્પો જોઈએ તો, કેએલ રાહુલ અથવા રિષભ પંત હશે. રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી વિશે પણ વાત કરી હતી. હાલમાં જ એવી ચર્ચા ચાલી રહી હતી કે શું વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તેણે રમતમાંથી બ્રેક લેવો જોઈએ કે કેમ, ઉથપ્પાએ કહ્યું, 'અમારી પાસે ન તો સ્થિતિ છે કે ન તો તેની રમત પ્રત્યેની ક્ષમતા પર કોઈ પ્રશ્ન કરવાનો અધિકાર અને ન તો કોઈ કોઈ આધાર.' તેમણે આગળ કહ્યું, તે (કોહલી) મેચ વિનર છે અને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.

ઉથપ્પા ઘણા ક્રિકેટરો માટે પ્રેરણા છે

માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે જાણીતા, ઉથપ્પા ઘણા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. તેણે પોતાની રિકવરીની યાત્રા વિશે જણાવ્યું. તેણે કહ્યું, મેં લોકો સાથે વાત નથી કરી કારણ કે હું આંતરિક રીતે ઘણા મુદ્દાઓ સાથે કામ કરી રહ્યો હતો અને તેથી જ લોકો મને ઘમંડી માનતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget