શોધખોળ કરો

Team India Future Captain: રોહિત શર્મા પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? દિગ્ગજ ખેલાડીએ આપ્યું ચોંકાવનારું નામ

Team India Future Captain: ભારતના ક્રિકેટર રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડેની કપ્તાની કોણ સંભાળી શકે છે. અનુભવી ક્રિકેટર રોબિન ઉથપ્પાએ આ અંગે પોતાનો મત આપ્યો છે.

Team India Future Captain: ભારતના ક્રિકેટર રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડેની કપ્તાની કોણ સંભાળી શકે છે. અનુભવી ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે ભારતનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ એક મહાન ટેસ્ટ કેપ્ટન હશે. બુમરાહે તાજેતરમાં એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડ સામે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભારતની ટીમને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત પછી કોણ બનશે ભારતનો વનડે અને ટેસ્ટ કેપ્ટન?

રોબિન ઉથપ્પાએ કહ્યું, 'મારા મતે બુમરાહ ટેસ્ટ ક્રિકેટ માટે એક શાનદાર કેપ્ટન હશે. ODI માટે, વિકલ્પો જોઈએ તો, કેએલ રાહુલ અથવા રિષભ પંત હશે. રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી વિશે પણ વાત કરી હતી. હાલમાં જ એવી ચર્ચા ચાલી રહી હતી કે શું વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તેણે રમતમાંથી બ્રેક લેવો જોઈએ કે કેમ, ઉથપ્પાએ કહ્યું, 'અમારી પાસે ન તો સ્થિતિ છે કે ન તો તેની રમત પ્રત્યેની ક્ષમતા પર કોઈ પ્રશ્ન કરવાનો અધિકાર અને ન તો કોઈ કોઈ આધાર.' તેમણે આગળ કહ્યું, તે (કોહલી) મેચ વિનર છે અને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.

ઉથપ્પા ઘણા ક્રિકેટરો માટે પ્રેરણા છે

માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે જાણીતા, ઉથપ્પા ઘણા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. તેણે પોતાની રિકવરીની યાત્રા વિશે જણાવ્યું. તેણે કહ્યું, મેં લોકો સાથે વાત નથી કરી કારણ કે હું આંતરિક રીતે ઘણા મુદ્દાઓ સાથે કામ કરી રહ્યો હતો અને તેથી જ લોકો મને ઘમંડી માનતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Embed widget