શોધખોળ કરો

કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ જીતીને રહાણેએ શું રચ્યો ઇતિહાસ, પહેલા આવુ કોણ કોણ કરી ચૂક્યુ છે, જાણો વિગતે

કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં જીત મેળવનારા દિગ્ગજોની હરોળમાં હવે કેપ્ટન રહાણેનુ પણ નામ સામે થઇ ગયુ છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં કાંગારુ ટીમને આઠ વિકેટે માત આપીને રહાણેએ રેકોર્ડ બનાવી દીધો છે

નવી દિલ્હીઃ કેપ્ટન તરીકે રહાણેએ પ્રથમ ટેસ્ટ મેચમાં જ જીત મેળવીને એક મોટા ઇતિહાસ રચી દીધો છે. કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં જીત મેળવનારા દિગ્ગજોની હરોળમાં હવે કેપ્ટન રહાણેનુ પણ નામ સામે થઇ ગયુ છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં કાંગારુ ટીમને આઠ વિકેટે માત આપીને રહાણેએ રેકોર્ડ બનાવી દીધો છે. અજિંક્ય રહાણેએ બનાવ્યો ખાસ રેકોર્ડ પ્રથમ ટેસ્ટ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પેટર્નલ લીવ પર છે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની જવાબદારી અજિંક્ય રહાણે સંભાળી રહ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયલે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચ હતી, જેમાં ભારતને જીત મળી હતી. તેની સાથે જ રહાણે પોતાની કેપ્ટનશિપના પ્રથમ ટેસ્ટમાં જ ભારતીય ટીમને જીત અપનાવનાર કેપ્ટનની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ જીતીને રહાણેએ શું રચ્યો ઇતિહાસ, પહેલા આવુ કોણ કોણ કરી ચૂક્યુ છે, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) કેપ્ટન તરીકે મળી પ્રથમ મેચમાં જ જીત આ પહેલા આ યાદીમાં 1976માં ઓકલેન્ડમાં સુનીલ ગાવસકર, વર્ષ 2000માં ઢાકામાં સૌરવ ગાંગુલી, પાકિસ્તાનના સુલ્તાનમાં 2004માં રાહુલ દ્રવિડ અને 2009માં હેમિલ્ટનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે રમેલ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને જીત અપાવી હતી. કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ જીતીને રહાણેએ શું રચ્યો ઇતિહાસ, પહેલા આવુ કોણ કોણ કરી ચૂક્યુ છે, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગીલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget