શોધખોળ કરો

ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે

નોંધનીય છે કે, વનડે વર્લ્ડકપ 2019માં બાદ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી દુર થઇ ગયો છે, ત્યારબાદ ધોનીએ એકપણ વનડે કે ટી20 મેચ રમી નથી. રિપોર્ટ પ્રમાણે ધોની હાલ આઇપીએલની તૈયારીઓમાં લાગ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કૉચ રહી ચૂકેલા દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેનું માનવુ છે કે, એમએસ ધોની ટી20 વર્લ્ડકપ રમી શકે છે, પણ તેના માટે આઇપીએલ મહત્વની રહેશે. કુંબલેએ ધોનીના ક્રિકેટ ભવિષ્યને લઇને કહ્યું કે જો ધોની આઇપીએલમાં સારુ પ્રદર્શન કરી શકે છે, તો તે ટી20 વર્લ્ડકપ 2020 રમી શકે છે. આઇપીએલનુ બેસ્ટ પ્રદર્શન જ ધોનીને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ માટે આધારરૂપ બનશે. આઇપીએલનુ પ્રદર્શન ધોની માટે ખુબ મહત્વનુ રહેશે. ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે કુંબલે કહ્યું કે આઇપીએલના પ્રદર્શન બાદ ભારતીય ટીમને લાગશે કે ધોનીની સેવાઓ ટી20 વર્લ્ડકપ માટે લેવી જોઇએ, તો જરૂર લેશે. આ રીતે ધોની ટીમ ઇન્ડિયાનો ભાગ બની શકે છે. જોકે છતાં પણ હજુ રાહ જોવુ પડશે. ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે નોંધનીય છે કે, વનડે વર્લ્ડકપ 2019માં બાદ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી દુર થઇ ગયો છે, ત્યારબાદ ધોનીએ એકપણ વનડે કે ટી20 મેચ રમી નથી. રિપોર્ટ પ્રમાણે ધોની હાલ આઇપીએલની તૈયારીઓમાં લાગ્યો છે. ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget