શોધખોળ કરો

Arshdeep Singh Troll: અર્શદીપના વિકિપીડિયા પેજમાં થઈ છેડછાડ, 'ખાલિસ્તાની' લખવા અંગે સરકારે લીધું એક્શન

મેચમાં એક રોમાંચક ટર્ન ઉપર ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલીનો ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો.

Arshdeep Singh on Wikipedia: એશિયા કપ 2022ની સુપર 4 મેચમાં રવિવારે પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં એક રોમાંચક ટર્ન ઉપર ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલીનો ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો. આ કેચ છોડ્યા બાદ અર્શદીપની ભારે ટીકા થઈ રહી છે. અર્શદીપને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

વિકિપીડિયા પ્રોફાઇલમાં થઈ છેડછાડઃ

મેચના મહત્વના સમયે  કેચ છોડવા બદલ અર્શદીપ સિંહને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, વિકિપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર એક મોટો ફેરફાર જોવા મળ્યો અને ત્યાં 'ખાલિસ્તાની' સંગઠન સાથે અર્શદીપનું કનેક્શન જોડી દેવામાં આવ્યું હતું. આ મામલે ભારત સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે અને IT મંત્રાલયે આ મામલે વિકિપીડિયાને નોટિસ મોકલી છે અને તેમની પાસેથી જવાબ માંગ્યો છે. હાલમાં વિકિપીડિયાએ અર્શદીપની પ્રોફાઇલમાં સુધારો કર્યો છે.

અર્શદીપ સતત ટ્રોલ થઈ રહ્યો છે

મહત્વપૂર્ણ છે કે, અર્શદીપ સિંહે મેચની 18મી ઓવરમાં એક સરળ કેચ છોડ્યો હતો. આ માટે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો અર્શદીપને ખાલિસ્તાની કહી રહ્યા છે. તેના સમર્થનમાં હરભજન સિંહ સહિત અનેક હસ્તીઓ સામે આવી છે. અર્શદીપ યુવા ભારતીય બોલર છે.

મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને તેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત સુપર ફોરમાં આગામી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચ 6 સપ્ટેમ્બરે રમાશે. આ પછી 8 સપ્ટેમ્બરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. જો ભારતને એશિયા કપની ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે પોતાની બંને મેચ જીતવી પડશે.

આ પણ વાંચો....

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget