શોધખોળ કરો

ક્રિકેટમાં DRSના નિયમની કઇ વાત પર ગિન્નાયો શેન વોર્ન, શું બદલવાની કરી માંગ, જાણો વિગતે

શેન વોર્નનુ માનવુ છે કે એકવાર કેપ્ટનના રિવ્યૂ લીધા પછી ઓન ફિલ્ડ એમ્પાયરના ફેંસલાને હટાવી દેવો જોઇએ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને ફરી એકવાર આઇસીસીના ડીઆરએસ નિયમને બદલવાની માંગ કરી છે. શેન વોર્નનુ માનવુ છે કે એકવાર કેપ્ટનના રિવ્યૂ લીધા પછી ઓન ફિલ્ડ એમ્પાયરના ફેંસલાને હટાવી દેવો જોઇએ. શેન વોર્ન મંગળવારે કહ્યું કે હુ આ વિશે બોલતો રહીશ. જો કોઇ કેપ્ટન રિવ્યૂ લે છે તો મેદાની એમ્પ્યારના ફેંસલાને હટાવી દેવો જોઇએ, કેમકે તમારી પાસે પાસે એક જ બૉલ નથી હોઇ શકતો, જે આઉટ કે નૉટઆઉટ હોય. શેન વોર્ને ટ્વીટ કરીને કહ્યું- હું આ વિશે બોલતો રહીશ, જો કોઇ કેપ્ટન રિવ્યૂ લે છે તો મેદાની એમ્પ્યારના ફેંસલાને હટાવી દેવો જોઇએ, કેમકે તમારી પાસે એક જ બૉલ નથી હોઇ શકતો, જે આઉટ કે નૉટઆઉટ હોય. શેન વોર્ને આગળ કહ્યું- આનાથી એ પણ સ્પષ્ટ થઇ જશે કે આનાથી એમ્પાયરોને પોતાના ફેંસલો લેવાનો અધિકાર મળી રહ્યો છે કે નહીં. એમ્પ્યાર કૉલ હોવાથી એમ્પ્યારના પ્રદર્શનનુ સારાંશમાં મદદ મળે છે. ઓરિજીનલ ઓન ફિલ્ડ નિર્ણય ખતમ કરવામાં આવે, જેનાથી કોઇ એમ્પાયર કૉલ નહીં થાય. દિગ્ગજ શેન વોર્ને આ નિવેદન આઇપીએલ 2020માં મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાયેલી તે મેચ બાદ આવ્યુ, જેમાં મુંબઇના કીરન પોલાર્ડને એમ્પ્યાર કૉલના આધાર પર નૉટઆઉટ આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget