શોધખોળ કરો

ધોનીની વાપસીને લઇને ટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચે કહી દીધી આ મોટી વાત, જાણો વિગતે

રાઠૌરનુ કહેવુ છે કે ધોનીમાં હજુ ઘણો દમ બાકી છે, અને તેને કોઇપણ ખેલાડી રિપ્લેસ નથી કરી શકતો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાપસીને લઇને હજુ પણ અટકળો છે કે, વાપસી થશે કે નહીં?. ધોની છેલ્લીવાર વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે ટીમ ઇન્ડિયાથી અલગ થઇ ગયો છે. જોકે હજુ સુધી સન્યાસની જાહેરાત નથી કરી. હવે કડીમાં ટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચ વિક્રમ રાઠૌરે મહત્વનુ મોટુ નિવેદન આપી દીધુ છે. રાઠૌરનુ કહેવુ છે કે ધોનીમાં હજુ ઘણો દમ બાકી છે, અને તેને કોઇપણ ખેલાડી રિપ્લેસ નથી કરી શકતો. વિક્રમ રાઠૌરે ફેસબુક લાઇવ દરમિયાન કહ્યું કે ધોનીને આજે પણ રિપ્લેસ નથી કરી શકાતો. તેને કહ્યું પંત ખુબ ટેલેન્ટેડ છે. ટીમ મેનેજમેન્ટ પંતની સાથે છે નહીં તો પંત ટીમમાં ટકી પણ ના શકે. પણ ધોનીએ જે કર્યુ છે તે હાંસલ કરવુ આસાન વાત નથી. ધોનીને કોઇ રિપ્લેસ નથી કરી શકતુ. પંત આગળ મેચ વિજેતા બની શકે છે. પંતનુ ગયુ વર્ષ સારુ ન હતુ રહ્યું. જોકે, ટીમ કેપ્ટન અને કૉચ સપોર્ટ કરી રહ્યાં છે ધોનીની વાપસીને લઇને ટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચે કહી દીધી આ મોટી વાત, જાણો વિગતે નોંધનીય છે કે ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ બાદ ધોની ક્રિકેટથી દુર થઇ ગયો છે. બીસીસીઆઇએ પણ સ્પષ્ટતા કરી દીધી છેકે, ધોનીની જગ્યાએ હવે પંતને મોકો આપવામાં આવશે. આ બધાની વચ્ચે હવે રાઠૌરના નિવેદનથી ફરી ધોનીની વાપસી પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. હાલની પરિસ્થિતિમાં જોઇએ તો પંત માટે કપરાં દિવસો ચાલી રહ્યાં છે. કેમકે ટેસ્ટમાં પંતની જગ્યા સાહાએ લઇ લીધી છે. જ્યારે વનડે-ટી20માં કેપ્ટન કોહલીએ પંતની જગ્યાને કેએલ રાહુલને સોંપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Advertisement

વિડિઓઝ

Ahmedabad Water Shortage: અમદાવાદના ખાડીયામાં પાણીની પારાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી
Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ
Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
લાલુ પરિવારમાં ચાલતી બબાલનું સાચું કારણ આવ્યું સામે, તેજસ્વી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો રોહિણીએ કેમ તોડ્યા સંબંધો
લાલુ પરિવારમાં ચાલતી બબાલનું સાચું કારણ આવ્યું સામે, તેજસ્વી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો રોહિણીએ કેમ તોડ્યા સંબંધો
Embed widget