શોધખોળ કરો

BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ

Impact Player Rule: BCCIએ ખૂબ મોટો નિર્ણય લેતાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમને સમાપ્ત કરી દીધો છે. જાણો શું IPLમાં હવે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ જોવા મળશે કે નહીં?

BCCI scraps Impact Player Rule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈમ્પેક્ટ પ્લેયર નિયમને સમાપ્ત કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. બધા રાજ્યોના ક્રિકેટ સંઘોને નોટિસ મોકલવામાં આવી ચૂકી છે કે આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ કોઈપણ રીતે લાગુ નહીં રહે. પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ના આગામી સીઝન એટલે કે IPL 2025માં તેના ઉપયોગ પર હજુ કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

BCCIએ રાજ્યોને મોકલેલી નોટિસમાં લખ્યું, "કૃપા કરીને ધ્યાન આપો કે BCCIએ વર્તમાન ઘરેલુ સીઝનથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમને દૂર કરવાનો નિર્ણય લીધો છે." જણાવી દઈએ કે ઈમ્પેક્ટ પ્લેયર નિયમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક પ્રયોગ તરીકે લાવવામાં આવ્યો હતો, જેના પછી તેને IPLમાં પણ લાગુ કરી દેવામાં આવ્યો હતો. IPLના ગયા સીઝન દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ટોપ ખેલાડીઓએ પણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો હતો.

વળી ગયા સીઝનમાં મોહમ્મદ સિરાજે કહ્યું હતું કે આ નિયમના આવવાથી IPLમાં બોલરો માટે કંઈ બચ્યું નથી. આ નિયમ એટલા માટે પણ ટીકાઓનો શિકાર રહ્યો કારણ કે તેને ઓલરાઉન્ડર ખેલાડીઓનું કરિયર બરબાદ કરવાનું કારણ ગણાવવામાં આવ્યું હતું. આ બધા છતાં મોટાભાગની IPL ટીમ માલિકો અને બ્રોડકાસ્ટર્સે કહ્યું હતું કે આ નિયમના આવવાથી ટૂર્નામેન્ટ વધુ રોમાંચક અને સ્પર્ધાત્મક બની ગઈ છે.

ખેર ઈમ્પેક્ટ પ્લેયર નિયમને હવે ભારતીય ઘરેલુ ક્રિકેટમાંથી હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ એ જોવું રસપ્રદ રહેશે કે શું IPL 2025 પછી પણ આ નિયમ લીગમાં યથાવત્ રહેશે. હાલમાં એટલું નક્કી છે કે IPLના આગામી સીઝનથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ ક્યાંય જવાનો નથી. આ ઉપરાંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પર નજર કરીએ તો BCCIએ ઘરેલુ T20 ક્રિકેટમાં એક ઓવરમાં 2 બાઉન્સર બોલના નિયમને ફરીથી લાગુ કરી દીધો છે.

આ નિયમના કારણે IPLની છેલ્લી સિઝનમાં 250થી વધુ રનના ઘણા સ્કોર બન્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓએ આ નિયમની ટીકા કરી છે. રોહિતે પોડકાસ્ટમાં કહ્યું હતું કે આનાથી ઓલરાઉન્ડરોના વિકાસને અસર થશે.

આ પણ વાંચોઃ

IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાગીરીનો નશો?Hun To Bolish | હું તો બોલીશ | ઉડતા ગુજરાત?Kheda Rape Case | પાડોશી જ બન્યો હેવાન..., ખેડામાં 3 બાળકી પર દુષ્કર્મના આરોપથી હડકંપ,  શેતાન ચંદ્રકાંત પટેલની ધરપકડGujarat Rain Forecast | આગામી 3 કલાક 'ભારે', ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ
'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ
તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા
તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં છૂટાછેડા નક્કી! અમિતાભ બચ્ચને આપ્યો મોટો સંકેત
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં છૂટાછેડા નક્કી! અમિતાભ બચ્ચને આપ્યો મોટો સંકેત
Embed widget