શોધખોળ કરો

BCCI બે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમો બનાવશે, એક જ સમયે ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની મેચ રમશે

બીસીસીઆઈએ પહેલાથી જ આગામી સિઝનથી આઈપીએલની વિન્ડો વધારવાનો દાવો કર્યો છે. જય શાહે કહ્યું કે આવતા વર્ષથી IPLને 2ને બદલે 2.5 મહિનાની વિન્ડો મળશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 થી 2027 સુધીની સાઈકલ માટે મીડિયા અધિકારોની હરાજીથી BCCIને 48,000 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ સાથે IPL વિશ્વની બીજી સૌથી મોટી લીગ તરીકે ઉભરી આવી છે. જોકે, આ દરમિયાન એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગીદારી ઓછી થઈ જશે. પરંતુ બીસીસીઆઈએ આ અંગે ખૂબ જ ખાસ પ્લાન બનાવ્યો છે.

ભવિષ્યમાં ભારતની બે ટીમો એકસાથે અલગ-અલગ દેશોમાં રમતી જોવા મળશે. આ જાણકારી BCCI સેક્રેટરી જય શાહે આપી છે. તેણે કહ્યું, “અમે બે રાષ્ટ્રીય ટીમો તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય અમારી બે ટીમોને એક જ સમયે ટેસ્ટ અને મર્યાદિત ઓવરની ક્રિકેટ રમતા જોવાનો છે.

તમને જણાવી દઈએ કે આઈપીએલના વધતા કદને કારણે હવે BCCI પર મેચોની સંખ્યા વધારવાનું દબાણ છે. બીસીસીઆઈએ પહેલાથી જ આગામી સિઝનથી આઈપીએલની વિન્ડો વધારવાનો દાવો કર્યો છે. જય શાહે કહ્યું કે આવતા વર્ષથી IPLને 2ને બદલે 2.5 મહિનાની વિન્ડો મળશે. આ દરમિયાન તમામ દેશોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો IPL (Indian Premier League) માટે ઉપલબ્ધ રહેશે.

બીસીસીઆઈએ એક યોજના બનાવી છે

IPLની વધતી જતી વિન્ડોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અસર થવાની અટકળો હતી. પરંતુ હવે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય મેચો પર કઈ રીતે વધુ અસર નહીં થવા દે.

જોકે, બીસીસીઆઈ દ્વારા જે પ્રકારની યોજનાની વાત કરવામાં આવી છે, તે જ કંઈક ગયા વર્ષે પણ જોવા મળ્યું હતું. ગત વર્ષે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ ઈંગ્લેન્ડના પ્રવાસે હતા. દરમિયાન, IPLમાં સારું પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓને T20 અને ODI ટીમના ભાગ રૂપે શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા. બોર્ડ દ્વારા આવી જ ટીમ આવતા મહિને આયર્લેન્ડના પ્રવાસ પર મોકલવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget