શોધખોળ કરો

ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માંગતા ક્રિેકટરોએ કરવુ પડશે આ ખાસ કામ, બૉલિંગ કૉચનો આદેશ

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે તમામ ખેલાડીઓ ટ્રેનિંગ નથી કરી શક્યા, દરેક પોતપોતના ઘરમાં કેદ છે, અને આઇપીએલ રદ્દ થવાથી ક્રિકેટરોને મોટુ નુકશાન પણ થયુ છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ક્રિકેટના મેદાન પરથી દુર છે, હવે ફરીથી મેદાન પર વાપસી કરવા માટે બૉલિંગ કૉચે વિરાટ એન્ડ કંપનીને મોટો આદેશ આપી દીધો છે. બૉલિંગ કૉચે વિરાટ એન્ડ કંપનીને 6-8 અઠવાડિયા સુધીની ટ્રેનિંગ કરવાનો આદેશ આપ્યો છે. એટલે કે જે ખેલાડીને મેદાન પર વાપસી કરવી હશે તેને પહેલા ટ્રેનિંગ કેમ્પમાં પરસેવો પાડવો પડશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે તમામ ખેલાડીઓ ટ્રેનિંગ નથી કરી શક્યા, દરેક પોતપોતના ઘરમાં કેદ છે, અને આઇપીએલ રદ્દ થવાથી ક્રિકેટરોને મોટુ નુકશાન પણ થયુ છે. આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયાના બૉલિંગ કૉચે ભરત અરુણે કહ્યું છે કે, ઘરમાં બેસીને કંઇજ ના કરવુ કોઇપણ ખેલાડી માટે ખુબ મુશ્કેલ બની શકે છે. આવામાં તમે તમારી એનર્જીનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. આવામાં આ એક ચેલેન્જ જ છે જેને બધા લોકો અપનાવી રહ્યાં છે. ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માંગતા ક્રિેકટરોએ કરવુ પડશે આ ખાસ કામ, બૉલિંગ કૉચનો આદેશ ટીમ મેનેજમેન્ટે એવા ખેલાડીઓની યાદી તૈયાર કરી છે, જેમને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી માટે 6 થી 8 અઠવાડિયાનો સમય લાગી શકે છે. અરુણે એ પણ જણાવ્યુ કે તે ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની સાથે સતત સંપર્કમા છે, શમી ટીમ ઇન્ડિયાના દરેક ફોર્મેટમાં સામેલ છે. અરુણે કહ્યું કે તે હંમેશા મને વીડિયો મોકલતો રહે છે, અને તેને હંમેશા હું આત્મવિશ્વાસ અપાવુ છું, હું તેને પ્રેક્ટિસ કરતો રહેવાનુ કહું છુ. ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માંગતા ક્રિેકટરોએ કરવુ પડશે આ ખાસ કામ, બૉલિંગ કૉચનો આદેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget