શોધખોળ કરો

વર્લ્ડકપમાં ડિવિલિયર્સની વાપસી કરાવવા અંગે દક્ષિણ આફ્રિકન ટીમનો શું હતો પ્લાન, કેપ્ટને કર્યો મોટો ખુલાસો

ડિવિલિયર્સે વર્ષ 2018માં ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ, તે પોતાના દેશ માટે 114 ટેસ્ટ મેચ અને 228 વનડે મેચ રમી ચૂક્યો છે. આ ઉપરાંત તે 78 ટી20 મેચ પણ રમ્યો હતો

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજનારો વર્લ્ડકપ એક વર્ષ માટે ટળી ગયો છે. વર્લ્ડકપ સ્થગિત થવાની સાથે જ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને બેટ્સમેન ડિવિલિયર્સની વાપસી પર સવાલો ઉઠ્યા છે. કેમકે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા અને ડિવિલિયર્સ તરફથી વાપસીને લઇને સંકેત પણ મળી ચૂક્યા હતા. હવે ડિવિલિયર્સની વાપસીને લઇને કેપ્ટન ડી કૉકે મોટુ નિવેદન આપ્યુ છે. કેપ્ટન ડી કૉકે જણાવ્યુ કે, ડિવિલિયર્સ વર્લ્ડકપમાં વાપસી કરવા ઇચ્છતો હતો. ટી20 વર્લ્ડકપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે રમાવવાનો હતો. દક્ષિણ આફ્રિકાની લિમીટેડ ઓવરોના કેપ્ટન ક્વિન્ટૉન ડી કૉકે જણાવ્યુ કે તે ખેલાડી એબી ડિવિલિયર્સને ટી20 વર્લ્ડકપમાં દરમિયાન ટીમમાં ઇચ્છતો હતો, અને એટલા માટે તેને ટીમમાં સામેલ કરવા પર જોર આપવામાં આવી રહ્યું હતુ. વર્લ્ડકપમાં ડિવિલિયર્સની વાપસી કરાવવા અંગે દક્ષિણ આફ્રિકન ટીમનો શું હતો પ્લાન, કેપ્ટને કર્યો મોટો ખુલાસો ડિવિલિયર્સે વર્ષ 2018માં ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ, તે પોતાના દેશ માટે 114 ટેસ્ટ મેચ અને 228 વનડે મેચ રમી ચૂક્યો છે. આ ઉપરાંત તે 78 ટી20 મેચ પણ રમ્યો હતો.
ડી કૉકે કહ્યું કે તે નિશ્ચિત રીતે લાઇનમાં હતો, જો તે ફિટ રહેતો તો હું તેને ટીમમાં જોવા માંગતો હતો. મને લાગે છે કે કોઇપણ ટીમ ડિવિલિયર્સને પોતાની સાથે રાખવા માગશે. અમે તેના માટે જોર લગાવી રહ્યાં હતા હવે જોવાનુ એ છે કે ટી20 વર્લ્ડકપ ક્યારે થાય છે. વર્લ્ડકપ સ્થગિત થવાથી માત્ર ડિવિલિયર્સ જ નહીં પણ કેટલાય દિગ્ગજોની કેરિયર પર સવાલો ઉભા થાય છે. વર્લ્ડકપમાં ડિવિલિયર્સની વાપસી કરાવવા અંગે દક્ષિણ આફ્રિકન ટીમનો શું હતો પ્લાન, કેપ્ટને કર્યો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget