શોધખોળ કરો

ચેન્નઇ સુપર કિંગ્સના આ ખેલાડીએ કર્યા લગ્ન, IPLમાં ડેબ્યૂની જોઇ રહ્યો છે રાહ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના ખેલાડી સી. હરિ નિશાંતે લગ્ન કરી લીધા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના ખેલાડી સી. હરિ નિશાંતે લગ્ન કરી લીધા છે. નિશાંતે ગુરુવારે (9 જૂન) અનુ સાથે સાત ફેરા લીધા હતા. CSK એ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી વીડિયો શેર કરીને નિશાંતને અભિનંદન પાઠવ્યા હતા. નિશાંતે હજુ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ડેબ્યૂ કર્યું નથી. પરંતુ સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ તરફથી રમે છે.

વીડિયો પોસ્ટ કરતાં CSKએ લખ્યું, 'હરિના લગ્ન થઇ ગયા છે. અમે તમને સુપર કપલ તરીકે સંબોધીએ છીએ. 25 વર્ષીય હરિ નિશાંતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2020-21માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિશાંતે તે ટુર્નામેન્ટમાં 41ની એવરેજથી 246 રન બનાવ્યા હતા, જેમાં ફાઇનલમાં 35 રનની ઈનિંગ સામેલ હતી. નિશાંતે 2019-20 સીઝનમાં તમિલનાડુ માટે ફર્સ્ટ-ક્લાસ મેચ પણ રમી હતી પરંતુ તે સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો.

નિશાંતને 20 લાખમાં ખરીદવામાં આવ્યો હતો

હરિ નિશાંતને 2021ની મિની-ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો, પરંતુ તે ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. IPL 2022ની મેગા ઓક્શનમાં CSK દ્વારા હરિ નિશાંતને ફરી એક વાર 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો, પરંતુ આ સિઝનમાં પણ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

એમએસ ધોનીની આગેવાની હેઠળની CSK સી હરિ નિશાંતને રિટેન રિટેન કરી શકે છે કારણ કે અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા જેવા ખેલાડીઓ હવે તેમની ક્રિકેટ કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. IPL 2022માં CSKની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે નવમા સ્થાને રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget