શોધખોળ કરો

Ban: મેચ ફિક્સિંગ મામલે ICCએ આ ક્રિકેટર પર લગાવ્યો 14 વર્ષનો પ્રતિબંધ, જાણો શું શું લાગ્યા છે આરોપો

યૂનાઇટેડ આરબ અમીરાત (UAE)ના ડૉમેસ્ટિક ક્રિકેટર મેહરદીપ છાવકર (Mehardeep Chhavakar) ફિક્સિંગના એક આરોપમાં નહીં, પરંતુ કાલ સાત કેસોમાં દોષી ઠર્યો છે.

Mehardeep Chhavakar: ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક ખેલાડીઓ આ રમતને પોતાની ખરાબ હરકતોથી અને આદતોથી શરમજનક સ્થિતિમાં મુકી દે છે. તેન આ ભૂલો હંમેશા માટે આ રમત પર ધબ્બો બનીને રહી જાય છે. આવો જ એક કેસ યુએઇ ક્રિકેટમાંથી સામે આવ્યો છે. 

ખરેખરમાં, યુએઇના એક ખેલાડીને આઇસીસીએ મેચ ફિક્સિંગના આરોપમાં 14 વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. ફિક્સિંગમાં અત્યાર સુધી કેટલાક ખેલાડીઓને કેરિયર બરબાદ થઇ ચૂકી છે. જોકે, ફિક્સિંગનો શિકાર માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ એમ્પાયર્સ પણ આની જાળમાં ફંસાઇ ચૂક્યા છે. 

યૂનાઇટેડ આરબ અમીરાત (UAE)ના ડૉમેસ્ટિક ક્રિકેટર મેહરદીપ છાવકર (Mehardeep Chhavakar) ફિક્સિંગના એક આરોપમાં નહીં, પરંતુ કાલ સાત કેસોમાં દોષી ઠર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેને વર્ષ 2019માં રમાયેલી એક આંતરરાષ્ટ્રીય સીરીઝ અને કેનેડાની ટી20 ફ્રેન્ચાઇઝીની ટૂર્નામેન્ટમાં ફિક્સિંગના મામલામાં દોષી ઠર્યો છે.  

આઇસીસીએ લગાવ્યો 14 વર્ષનો બેન - 
દોષી ઠર્યા બાદ આંતરારાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) મેહરદીપ છાવકરને 14 વર્ષો માટે ક્રિકેટમાંથી બેન કરી દીધો છે. 14 વર્ષ સુધી હવે તે ક્રિકેટથી એકદમ દુર રહેશે. આઇસીસીએ બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આઇસીસીએ ભ્રષ્ટાચાર રોધી પાંચટમાં સુનાવણી કર્યા બાદ આ ફેંસલો કર્યો છે. 


Ban: મેચ ફિક્સિંગ મામલે ICCએ આ ક્રિકેટર પર લગાવ્યો 14 વર્ષનો પ્રતિબંધ, જાણો શું શું લાગ્યા છે આરોપો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ યૂએઇની નેશનલ ટીમના બે ખેલાડીઓન પર બેન લગાવવામાં આવ્યો હતો, આ બન્ને ખેલાડીઓએ મેહરદીપ છાવકર સાથે સંપર્કના સંબંધમાં રમતની ભ્રષ્ટાચાર રોધી મહિલાના ઉલ્લંઘનની વાત સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે, મેહરદીપ છાવકરે પોતાની ઉપર લગાવવામાં આવેલા ઓરોપોને નકારી દીધા છે. વિકેટકીપર બેટ્સમેન મેહરદીપ છાવકરે વર્ષ 2012માં રમાયેલી અંડર-19 એશિયન ક્લબ ટૂર્નામેન્ટમાં પણ સામેલ થયો હતો. 

 

BCCI Chairman: સૌરવ ગાંગુલીને BCCI અધ્યક્ષ તરીકે યથાવત રહેવું હતું, પણ આ કારણે પદ છોડવું પડ્યું...

BCCI Chairman: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ગાંગુલીએ ઓક્ટોબર 2019માં આ પદ પર કબજો જમાવ્યો હતો. ગાંગુલીનો કાર્યકાળ આવતા સપ્તાહે પૂરો થશે. તમને જણાવી દઈએ કે BCCI પ્રમુખ અને અન્ય તમામ ખાલી પદો માટે 11 અને 12 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર ભરવાના હતા. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો.

માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાયુંઃ

જણાવી દઈએ કે BCCI અધ્યક્ષના આ પદ માટે અત્યાર સુધી માત્ર એક જ ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું છે, જે પૂર્વ ભારતીય ખેલાડી રોજર બિન્નીએ ભર્યું છે. રોજર બિન્ની 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. રોજર બિન્નીએ એકલા ઉમેદવારી નોંધાવવાથી એ સ્પષ્ટ છે કે તેઓ કોઈપણ ચૂંટણી વિના BCCIના નવા પ્રમુખ બની શકે છે. એવી અપેક્ષા છે કે નવા પ્રમુખની જાહેરાત 18 ઓક્ટોબરે કરવામાં આવશે.

ગાંગુલી પોતાનું પદ છોડવા માંગતો નથી

ક્રિકબઝના એક અહેવાલ મુજબ, જ્યારે રોજર બિન્નીએ પ્રમુખ પદ માટે નામાંકન ભર્યું ત્યારે સૌરવ ગાંગુલી ખૂબ જ ઉદાસ દેખાતો હતો. ગાંગુલી પ્રમુખ પદ પર કબજો કરવા માંગે છે. અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાંગુલી પોતાનું પદ જાળવી રાખવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget