શોધખોળ કરો

Ban: મેચ ફિક્સિંગ મામલે ICCએ આ ક્રિકેટર પર લગાવ્યો 14 વર્ષનો પ્રતિબંધ, જાણો શું શું લાગ્યા છે આરોપો

યૂનાઇટેડ આરબ અમીરાત (UAE)ના ડૉમેસ્ટિક ક્રિકેટર મેહરદીપ છાવકર (Mehardeep Chhavakar) ફિક્સિંગના એક આરોપમાં નહીં, પરંતુ કાલ સાત કેસોમાં દોષી ઠર્યો છે.

Mehardeep Chhavakar: ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક ખેલાડીઓ આ રમતને પોતાની ખરાબ હરકતોથી અને આદતોથી શરમજનક સ્થિતિમાં મુકી દે છે. તેન આ ભૂલો હંમેશા માટે આ રમત પર ધબ્બો બનીને રહી જાય છે. આવો જ એક કેસ યુએઇ ક્રિકેટમાંથી સામે આવ્યો છે. 

ખરેખરમાં, યુએઇના એક ખેલાડીને આઇસીસીએ મેચ ફિક્સિંગના આરોપમાં 14 વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. ફિક્સિંગમાં અત્યાર સુધી કેટલાક ખેલાડીઓને કેરિયર બરબાદ થઇ ચૂકી છે. જોકે, ફિક્સિંગનો શિકાર માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ એમ્પાયર્સ પણ આની જાળમાં ફંસાઇ ચૂક્યા છે. 

યૂનાઇટેડ આરબ અમીરાત (UAE)ના ડૉમેસ્ટિક ક્રિકેટર મેહરદીપ છાવકર (Mehardeep Chhavakar) ફિક્સિંગના એક આરોપમાં નહીં, પરંતુ કાલ સાત કેસોમાં દોષી ઠર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેને વર્ષ 2019માં રમાયેલી એક આંતરરાષ્ટ્રીય સીરીઝ અને કેનેડાની ટી20 ફ્રેન્ચાઇઝીની ટૂર્નામેન્ટમાં ફિક્સિંગના મામલામાં દોષી ઠર્યો છે.  

આઇસીસીએ લગાવ્યો 14 વર્ષનો બેન - 
દોષી ઠર્યા બાદ આંતરારાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) મેહરદીપ છાવકરને 14 વર્ષો માટે ક્રિકેટમાંથી બેન કરી દીધો છે. 14 વર્ષ સુધી હવે તે ક્રિકેટથી એકદમ દુર રહેશે. આઇસીસીએ બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આઇસીસીએ ભ્રષ્ટાચાર રોધી પાંચટમાં સુનાવણી કર્યા બાદ આ ફેંસલો કર્યો છે. 


Ban: મેચ ફિક્સિંગ મામલે ICCએ આ ક્રિકેટર પર લગાવ્યો 14 વર્ષનો પ્રતિબંધ, જાણો શું શું લાગ્યા છે આરોપો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ યૂએઇની નેશનલ ટીમના બે ખેલાડીઓન પર બેન લગાવવામાં આવ્યો હતો, આ બન્ને ખેલાડીઓએ મેહરદીપ છાવકર સાથે સંપર્કના સંબંધમાં રમતની ભ્રષ્ટાચાર રોધી મહિલાના ઉલ્લંઘનની વાત સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે, મેહરદીપ છાવકરે પોતાની ઉપર લગાવવામાં આવેલા ઓરોપોને નકારી દીધા છે. વિકેટકીપર બેટ્સમેન મેહરદીપ છાવકરે વર્ષ 2012માં રમાયેલી અંડર-19 એશિયન ક્લબ ટૂર્નામેન્ટમાં પણ સામેલ થયો હતો. 

 

BCCI Chairman: સૌરવ ગાંગુલીને BCCI અધ્યક્ષ તરીકે યથાવત રહેવું હતું, પણ આ કારણે પદ છોડવું પડ્યું...

BCCI Chairman: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ગાંગુલીએ ઓક્ટોબર 2019માં આ પદ પર કબજો જમાવ્યો હતો. ગાંગુલીનો કાર્યકાળ આવતા સપ્તાહે પૂરો થશે. તમને જણાવી દઈએ કે BCCI પ્રમુખ અને અન્ય તમામ ખાલી પદો માટે 11 અને 12 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર ભરવાના હતા. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો.

માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાયુંઃ

જણાવી દઈએ કે BCCI અધ્યક્ષના આ પદ માટે અત્યાર સુધી માત્ર એક જ ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું છે, જે પૂર્વ ભારતીય ખેલાડી રોજર બિન્નીએ ભર્યું છે. રોજર બિન્ની 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. રોજર બિન્નીએ એકલા ઉમેદવારી નોંધાવવાથી એ સ્પષ્ટ છે કે તેઓ કોઈપણ ચૂંટણી વિના BCCIના નવા પ્રમુખ બની શકે છે. એવી અપેક્ષા છે કે નવા પ્રમુખની જાહેરાત 18 ઓક્ટોબરે કરવામાં આવશે.

ગાંગુલી પોતાનું પદ છોડવા માંગતો નથી

ક્રિકબઝના એક અહેવાલ મુજબ, જ્યારે રોજર બિન્નીએ પ્રમુખ પદ માટે નામાંકન ભર્યું ત્યારે સૌરવ ગાંગુલી ખૂબ જ ઉદાસ દેખાતો હતો. ગાંગુલી પ્રમુખ પદ પર કબજો કરવા માંગે છે. અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાંગુલી પોતાનું પદ જાળવી રાખવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget