શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરના પિતાનું થયું નિધન પણ ક્રિકેટર અંતિમવિધીમાં નહીં લઈ શકે ભાગ, જાણો શું છે કારણ?

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ ત્રાસદીની ઘડીમાં મજબૂત માનસિકતા દેખાડવા માટે હૈદરાબાદના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજની પ્રસંશા કરી છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજના પિતાનુ નિધન થઇ ગયુ છે. સિરાજ હાલ ટીમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયા પ્રવસ પર છે, અને તેને પોતાના જીવનની સૌથી મુશ્કેલ ઘડીની વચ્ચે ટીમની સાથે રહેવાનો ફેંસલો કર્યો છે. બીસીસીઆઇ અને સિરાજ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ ત્રાસદીની ઘડીમાં મજબૂત માનસિકતા દેખાડવા માટે હૈદરાબાદના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજની પ્રસંશા કરી છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટર મોહમ્મદ સિરાજને પોતાની પિતાની જાણ મીડિયા રિપોર્ટથી મળી હતી, મોહમ્મદ સિરાજે પોતાના પિતાની નિધન બાદ દુઃખ વ્યક્ત કર્યુ, અને હાલ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ક્વૉરન્ટાઇન પીરિયડમાં હોવાથી પિતાની અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ નહીં થઇ શકે. આ ભારતીય ક્રિકેટરના પિતાનું થયું નિધન પણ ક્રિકેટર અંતિમવિધીમાં નહીં લઈ શકે ભાગ, જાણો શું છે કારણ? ફાઇલ તસવીર બીસીસીઆઇના પ્રમુખ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોહમ્મદ સિરાજના પિતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ, તેને આ મામલે સિરાજને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂતી મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી. નોંધનીય છે કે મોહમ્મદ સિરાજ રણજી ટ્રૉફીમાં હૈદરાબાદ માટે 41 વિકેટ ઝડપીને ચર્ચામાં આવ્યો હતો. આ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે આ અનકેપ્ડ ખેલાડીને 2.6 કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં સામેલ કર્યો હતો. આ ભારતીય ક્રિકેટરના પિતાનું થયું નિધન પણ ક્રિકેટર અંતિમવિધીમાં નહીં લઈ શકે ભાગ, જાણો શું છે કારણ? ફાઇલ તસવીર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget