શોધખોળ કરો

પર્સનલ કારણોસર નહીં પરંતુ આ વાત પર ઝઘડો થતાં આઇપીએલ છોડીને ભારત આવી ગયો છે સુરેશ રૈના, જાણો વિગતે

સુત્રો અનુસાર કહેવાઇ રહ્યુ છે કે યુએઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને સુરેશ રૈના વચ્ચે રૂમને લઇને તકરાર થઇ હતી, બાદમાં સમાધાન ના આવતા રૈનાએ આઇપીએલ રમવાનો ઇનકાર કરી દીધો હતો

નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ક્રિકેટર અને ધોનીનો સાથીદાર સુરેશ રૈના આ વખતે આઇપીએલની મેચો નહીં રમે, થોડાક દિવસો પહેલા તે આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચી ચૂક્યો હતો, અને ક્વૉરન્ટાઇન પણ રહ્યો હતો. પરંતુ બાદમાં સમાચાર આવ્યા કે સુરેશ રૈના પર્સનલ કારણોસર આઇપીએલ છોડીને ભારત પરત ફર્યો છે. જોકે, હવે રૈનાનુ આઇપીએલ છોડવાનુ કારણ સામે આવ્યુ છે. સુત્રો અનુસાર કહેવાઇ રહ્યુ છે કે યુએઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને સુરેશ રૈના વચ્ચે રૂમને લઇને તકરાર થઇ હતી, બાદમાં સમાધાન ના આવતા રૈનાએ આઇપીએલ રમવાનો ઇનકાર કરી દીધો હતો. રૈના જ્યારે ભારત પરત ફર્યો ત્યારે ચેન્નાઇ સુપરકિંગ્સના ટીમ મેનેજમેન્ટે આ પાછળ રેનાની પત્ની અને બાળકોનુ કારણ આગળ ધર્યુ હતુ.
સુત્રો અનુસાર, સીએસકે 21 ઓગસ્ટે દુબઇ પહોંચી હતી, રૈનાને જે હૉટલનો રૂમ આપવામાં આવ્યો હતો, તેનાથી તે ખુશ ન હતો, રૈના કોરોનાને લઇને સ્ટ્રૉન્ગ પ્રૉટોકૉલ ઇચ્છતો હતો, ને તે પ્રકારનો રૂમ માંગી રહ્યો હતો જેવો ધોનીને આપ્યો હતો. ખાસ વાત એ છે કે રૈના જે રૂમમાં ક્વૉરન્ટાઇન હતો તે રૂમ બરાબર ન હતો, બાલકની પણ બરાબર ન હતી. જ્યારે કોરોનાના કારણે સીએસકેના 13 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા ત્યારે રૈના ગભરાયો અને તે ત્યાંથી આઇપીએલ છોડીને નીકળી ગયો હતો. નોંધનીય છે કે, 33 વર્ષના સુરેશ રૈનાએ 15 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. ત્યાર બાદ તે આઈપીએલ માટે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થયા હતા. તે ટીમની સાથે દુબઈ રવાના થયા હતા જ્યાં સીએસકેની ટીમ તાજ હોટલમાં રોકાઈ છે. પર્સનલ કારણોસર નહીં પરંતુ આ વાત પર ઝઘડો થતાં આઇપીએલ છોડીને ભારત આવી ગયો છે સુરેશ રૈના, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રિવોલ્વર રાખવાનો શોખ ન રાખતા
Hun To Bolish : હું તો બોલીશ : વાહનમાં ચમકતી LED નહીં
Hun To Bolish : હું તો બોલીશ : 'SIR'નો ફરીથી વિવાદ
Shankaracharya Avimukteshwaranand : વસંત પંચમી પર શ્નાન કરવા નહીં જવાની શંકરાચાર્યની જાહેરાત
Gujarat Weather : ગુજરાતમાં અહીં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
CIBIL score: જો તમારો ક્રેડિટ સ્કોર 750+ રાખવા માંગો છો, ક્રેડિટકાર્ડનો ઉપયોગ આ રીતે કરો
CIBIL score: જો તમારો ક્રેડિટ સ્કોર 750+ રાખવા માંગો છો, ક્રેડિટકાર્ડનો ઉપયોગ આ રીતે કરો
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
ફળ કે ફળોનો રસ: સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક શું ? જાણો એક્સપર્ટ શું કહે છે
ફળ કે ફળોનો રસ: સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક શું ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget