શોધખોળ કરો

પર્સનલ કારણોસર નહીં પરંતુ આ વાત પર ઝઘડો થતાં આઇપીએલ છોડીને ભારત આવી ગયો છે સુરેશ રૈના, જાણો વિગતે

સુત્રો અનુસાર કહેવાઇ રહ્યુ છે કે યુએઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને સુરેશ રૈના વચ્ચે રૂમને લઇને તકરાર થઇ હતી, બાદમાં સમાધાન ના આવતા રૈનાએ આઇપીએલ રમવાનો ઇનકાર કરી દીધો હતો

નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ક્રિકેટર અને ધોનીનો સાથીદાર સુરેશ રૈના આ વખતે આઇપીએલની મેચો નહીં રમે, થોડાક દિવસો પહેલા તે આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચી ચૂક્યો હતો, અને ક્વૉરન્ટાઇન પણ રહ્યો હતો. પરંતુ બાદમાં સમાચાર આવ્યા કે સુરેશ રૈના પર્સનલ કારણોસર આઇપીએલ છોડીને ભારત પરત ફર્યો છે. જોકે, હવે રૈનાનુ આઇપીએલ છોડવાનુ કારણ સામે આવ્યુ છે. સુત્રો અનુસાર કહેવાઇ રહ્યુ છે કે યુએઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને સુરેશ રૈના વચ્ચે રૂમને લઇને તકરાર થઇ હતી, બાદમાં સમાધાન ના આવતા રૈનાએ આઇપીએલ રમવાનો ઇનકાર કરી દીધો હતો. રૈના જ્યારે ભારત પરત ફર્યો ત્યારે ચેન્નાઇ સુપરકિંગ્સના ટીમ મેનેજમેન્ટે આ પાછળ રેનાની પત્ની અને બાળકોનુ કારણ આગળ ધર્યુ હતુ.
સુત્રો અનુસાર, સીએસકે 21 ઓગસ્ટે દુબઇ પહોંચી હતી, રૈનાને જે હૉટલનો રૂમ આપવામાં આવ્યો હતો, તેનાથી તે ખુશ ન હતો, રૈના કોરોનાને લઇને સ્ટ્રૉન્ગ પ્રૉટોકૉલ ઇચ્છતો હતો, ને તે પ્રકારનો રૂમ માંગી રહ્યો હતો જેવો ધોનીને આપ્યો હતો. ખાસ વાત એ છે કે રૈના જે રૂમમાં ક્વૉરન્ટાઇન હતો તે રૂમ બરાબર ન હતો, બાલકની પણ બરાબર ન હતી. જ્યારે કોરોનાના કારણે સીએસકેના 13 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા ત્યારે રૈના ગભરાયો અને તે ત્યાંથી આઇપીએલ છોડીને નીકળી ગયો હતો. નોંધનીય છે કે, 33 વર્ષના સુરેશ રૈનાએ 15 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. ત્યાર બાદ તે આઈપીએલ માટે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થયા હતા. તે ટીમની સાથે દુબઈ રવાના થયા હતા જ્યાં સીએસકેની ટીમ તાજ હોટલમાં રોકાઈ છે. પર્સનલ કારણોસર નહીં પરંતુ આ વાત પર ઝઘડો થતાં આઇપીએલ છોડીને ભારત આવી ગયો છે સુરેશ રૈના, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
Embed widget