શોધખોળ કરો

Ind vs Nz: બીજી ટેસ્ટમાં શ્રેયસ ઐય્યરને પડતો મુકાશે. લોકોને યાદ આવ્યો ત્રેવડી સદી ફટકારનાર આ ખેલાડી

ન્યૂઝિલેન્ડ સામેની કાનપુર ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ હાલમાં રમાઇ રહી છે. પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ શ્રેયસ ઐય્યર છવાઇ ગયો હતો. તેણે ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી પોતાની પ્રતિભા બતાવી હતી

નવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડ સામેની કાનપુર ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ હાલમાં રમાઇ રહી છે. પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ ભારતના બેટ્સમેન શ્રેયસ ઐય્યર છવાઇ ગયો હતો. તેણે ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી પોતાની પ્રતિભા બતાવી હતી. ઐય્યરે પ્રથમ ઇનિંગમાં 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે બીજી ઇનિંગમાં પણ મહત્વપૂર્ણ 65 રન ફટકારી ટીમને મોટી લીડ મેળવવામાં મદદ કરી હતી. જોકે શ્રેયસ ઐય્યરના શાનદાર પ્રદર્શન છતાં બીજી ટેસ્ટમાં તેને પડતો મુકવામાં આવે તેવી ચર્ચા શરૂ થઇ ગઇ છે.

વાસ્તવમાં બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થશે એવામાં શ્રેયસને પડતો મુકવામા આવે તેવી સંભાવના છે. જેને લઇને ભારતીય ક્રિકેટ ચાહકો ગુસ્સે ભરાયા છે. ભારતીય ક્રિકેટ ફેન્સ ભારત તરફથી ત્રેવડી સદી ફટકારનાર કરુણ નાયરને યાદ કરી રહ્યા છે. ટ્વિટર પર કરુણ નાયર ટ્રેન્ડ થઇ રહ્યો છે.

ચર્ચા છે કે શ્રેયસ ઐય્યરે વિરાટ કોહલી માટે જગ્યા છોડવી પડશે. જેથી સવાલ એ થાય છે કે શ્રેયસ ઐય્યર બીજી ટેસ્ટ રમશે નહીં. શું શ્રેયસને બીજી ટેસ્ટમાં પ્લેઇગ ઇલેવનમાંથી પડતો મુકવામાં આવશે. એટલું જ નહી દર્શકોએ શ્રેયસના બદલે ફોર્મમાં ના રહેલા રહાણેને પડતો મુકવાની માંગ કરી રહ્યા છે.

શ્રેયસને પડતો મુકવાની વાત વચ્ચે લોકોને કરુણ નાયર યાદ આવ્યો હતો. નાયરે પોતાના  કરિયરની ત્રીજી જ ટેસ્ટ મેચમા ઇગ્લેન્ડ સામે અણનમ ત્રેવડી સદી ફટકારી હતી. નાયરે પાંચ વર્ષ અગાઉ ચેન્નઇ ખાતે ઇગ્લેન્ડ સામે અણનમ 303 રનની ઇનિંગ રમી હતી. પરંતુ બાદમાં ફક્ત બે ટેસ્ટ રમાડીને નાયરને બહારનો રસ્તો બતાવી દેવાયો હતો. હાલમાં લોકો શ્રેયસને કરુણ નાયર સાથે જોડીને ચર્ચા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે શ્રેયસના હાલ પણ કરુણ નાયર જેવા જ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget