શોધખોળ કરો

Ajinkya Rahane: ઇજામાંથી સ્વસ્થ થયા બાદ મેદાન પર વાપસી કરશે Ajinkya Rahane, આ ટુનામેન્ટમાં કરવા જઇ રહ્યો છે કેપ્ટનશીપ

ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝન 8 સપ્ટેમ્બર (ગુરુવાર)થી શરૂ થઈ રહી છે.

ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝન 8 સપ્ટેમ્બર (ગુરુવાર)થી શરૂ થઈ રહી છે. સીઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી થાય છે જે પહેલાની જેમ પ્રાદેશિક ફોર્મેટમાં રમાશે. દુલીપ ટ્રોફીમાં ક્રિકેટ ચાહકોની નજર અજિંક્ય રહાણે પર છે, જે ઈજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરી રહ્યો છે. રહાણેને વેસ્ટ ઝોનનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે, જેની પ્રથમ મેચ નોર્થઈસ્ટ ઝોન સામે રમાવાની છે.

ખેલાડીઓની પ્રતિષ્ઠા અને અનુભવને જોતા બંને ટીમો વચ્ચે કોઈ મેળ નથી. વેસ્ટ ઝોનની ટીમ પાસે કેપ્ટન રહાણે, પૃથ્વી શો, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર અને રાહુલ ત્રિપાઠી જેવા બેટ્સમેનો છે.  જોકે આ મેચ દરમિયાન સૌથી વધુ ધ્યાન રહાણે પર રહેશે, જે ફરી એકવાર રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.

રહાણેએ આ વાત કહી

રહાણેએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, જુઓ, હું પ્રક્રિયાને અનુસરવામાં માનું છું. અત્યારે મારું ધ્યાન દુલીપ ટ્રોફી પર છે અને પશ્ચિમ ઝોનની ટીમ માટે સારો દેખાવ કરવા ઇચ્છું છું. આપણે જોઈશું કે ભવિષ્યમાં શું થાય છે. મને એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું ગમે છે. ઈજામાંથી પાછા આવ્યા બાદ ભવિષ્ય વિશે વધુ વિચારવાને બદલે વર્તમાન સમય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે. હું સારું કરવા તૈયાર છું.

બીજી મેચ નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે રમાશે. અનુભવી મનોજ તિવારીના નેતૃત્વમાં ઇસ્ટ ઝોનની ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે. જો કે, ટીમને ટોચના ક્રમના બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરનની ખોટ રહેશે, જે ન્યુઝીલેન્ડ A સામે ચાલી રહેલી શ્રેણીમાં ભારત A ટીમનો ભાગ છે. નોર્થ ઝોનની કેપ્ટનશીપ મનદીપ સિંહ સંભાળે છે, જેમાં U-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન યશ ધૂલ પણ સામેલ છે. ટીમમાં નવદીપ સૈની અને સિદ્ધાર્થ કૌલ જેવા અનુભવી બોલરો પણ સામેલ છે.

અજિંક્ય રહાણે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ખરાબ ફોર્મના કારણે તેને આ વર્ષે શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી રહાણે IPL 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને તે સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. હવે રહાણે પાસે દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કરવાની મોટી તક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Embed widget