શોધખોળ કરો

ICCએ કહ્યું હવે મેદાન પર બૉલને થૂંક કે પરસેવો લગાવીને ચમકાવી શકાશે નહીં, તો ભડક્યા બૉલરો

આઇસીસીના આ નિયમ સામે ક્રિકેટના પૂર્વ દિગ્ગજ બૉલરોએ નારાજગી વ્યક્ત કરી છે, જેમાં માઇકલ હૉલ્ડિંગ, વકાર યૂનુસથી લઇને નેહારા અને હરભજન સામેલ છે

નવી દિલ્હીઃ કોરોનાના કારણે દુનિયાભરની ક્રિકેટ રોકાઇ ગઇ છે, પણ જ્યારે પરિસ્થિતિ સામાન્ય થાય અને ક્રિકેટ શરૂ થાય ત્યારે આઇસીસી કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે. આઇસીસીનો એક પ્રસ્તાવ એવો છે, જેમાં બૉલ પર થૂંક કે પરસેવો લગાવીને ચમકાવવા પર રોક લગાવવામાં આવશે. આઇસીસીના આ નવા પ્રસ્તાવ પર વિરોધ પેદા થયો છે. આઇસીસીના મતે મેદાન પર ખેલાડી કે બૉલર થૂંક કે પરસેવો લગાવીને બૉલ પરની શાઇનિંગ ઓછી નહીં કરી શકે, આઇસીસી માને છે કે બૉલ આર્ટિફિશિયલ શાઇનર અને પૉલીસ રહેવી જોઇએ. જોકે આ વાતને કોરોના સાથે પણ જોડવામાં આવી રહી છે. આઇસીસીના આ નિયમ સામે ક્રિકેટના પૂર્વ દિગ્ગજ બૉલરોએ નારાજગી વ્યક્ત કરી છે, જેમાં માઇકલ હૉલ્ડિંગ, વકાર યૂનુસથી લઇને નેહારા અને હરભજન સામેલ છે. ઇએસપીએન ક્રિક ઇન્ફો સાથે વાતચીત કરતાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ બૉલર માઇકલ હોલ્ડિંગનુ માનવુ છે કે આની પાછળ આઇસીસીનુ તર્ક બિલકુલ નથી સમજાતુ. આનાથી કોરોનાના ખતરાને કંઇ લેવાદેવા નથી. ICCએ કહ્યું હવે મેદાન પર બૉલને થૂંક કે પરસેવો લગાવીને ચમકાવી શકાશે નહીં, તો ભડક્યા બૉલરો ઇએસપીએન ક્રિક ઇન્ફો સાથે વાતચીત કરતાં રિવર્સ સ્વિંગના માસ્ટર વકાર યુનુસે પણ નારાજગી દર્શાવી છે. તેને કહ્યું કે બૉલ પર થૂંક કે પરસેવો લગાવવો સ્વાભાવિક છે. બૉલરને આની આદત હોય છે, આના પર રોક લગાવવી યોગ્ય નથી. આ ઉપરાંત આઇસીસીના પ્રસ્તાવને ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર આશિષ નેહરા અને સ્પિનર હરભજન સિંહ પણ ખોટો ઠેરવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ બાદ ફરીથી જ્યારે ક્રિકેટ ગતિવિધિઓ શરૂ થશે ત્યારે આ નિયમ લાવવામાં આવી શકે છે, હાલ આઇસીસી આ નિયમ પર પ્રસ્તાવ મુકી ચૂકી છે. ICCએ કહ્યું હવે મેદાન પર બૉલને થૂંક કે પરસેવો લગાવીને ચમકાવી શકાશે નહીં, તો ભડક્યા બૉલરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget