શોધખોળ કરો

વિવાદે પાક ક્રિકેટર દાનિશ કાનેરિયાને કરાવ્યો મોટો ફાયદો, માત્ર બે દિવસમાં Youtube Channel પર વધ્યા લાખો સબસ્ક્રાઇબર્સ

વિવાદે પાક ક્રિકેટર દાનિશ કાનેરિયાને કરાવ્યો મોટો ફાયદો, માત્ર બે દિવસમાં Youtube Channel પર વધ્યા લાખો સબસ્ક્રાઇબર્સ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સ્પિન બૉલર દાનિશ કાનેરિયાને લઇને મોટો વિવાદ થયો છે. શોએબ અખ્તરની એક કૉમેન્ટને લઇને દાનિશ કાનેરિયાએ પાક ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર આકારા પ્રહારો કર્યા હતા. મામલો એવો હતો કે પાકિસ્તાની ટીમમાં હિન્દુ ક્રિકેટરો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, જેનો ભોગ ખુદ દાનિશ કાનેરિયા પણ બની ચૂક્યો છે. આ મુદ્દે વિવાદ પકડતા દાનિશ કાનેરિયાની યુટ્યૂબ ચેનલને મોટો ફાયદો થયો હતો. વિવાદોની વચ્ચે દાનિશ કાનેરિયાની યુટ્યૂબ ચેનલને મોટો ફાયદો થયો, તેની ચેનલ લોકપ્રિય થઇ રહી છે, અને તેના સબસ્ક્રાઇબર્સ વધી રહ્યાં છે. લાખોની સંખ્યામાં સબસ્ક્રાઇબર્સ જોડાઇ રહ્યાં છે. વિવાદે પાક ક્રિકેટર દાનિશ કાનેરિયાને કરાવ્યો મોટો ફાયદો, માત્ર બે દિવસમાં Youtube Channel પર વધ્યા લાખો સબસ્ક્રાઇબર્સ આ પહેલા દાનિશ કાનેરિયાના એક વીડિયો પર એવરેજ 2 થી 5 હજાર વ્યૂઝ આવતા હતા, હવે શોએબ અખ્તરના નિવેદન બાદ આમાં વ્યૂઝની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. દાનિશ કાનેરિયાના તાજેતરના વીડિયોને 14 લાખથી વધુ લોકોએ જોયો છે. અત્યાર સુધી તેના સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 37 હજારથી પણ વધારે પહોંચી ગઇ છે. વિવાદે પાક ક્રિકેટર દાનિશ કાનેરિયાને કરાવ્યો મોટો ફાયદો, માત્ર બે દિવસમાં Youtube Channel પર વધ્યા લાખો સબસ્ક્રાઇબર્સ શું હતુ મામલો આ આખો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પોતાના નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાની ટીમમાં ભારતીય મૂળના દાનિશ કાનેરિયા સાથે એટલા માટે ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો, કેમકે તે હિન્દુ હતો. આ કારણે ઘણા લોકો તેની સાથે જમવા પણ ન હતા બેસતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget