શોધખોળ કરો

IND vs AUS, 3rd ODI Live: ત્રીજી વન ડેમાં ભારતને 21 રને હરાવી ઓસ્ટ્રેલિયાએ સીરિઝ 2-1થી જીતી

IND vs AUS, 3rd ODI Updates: આ સિરીઝમાં બંને ટીમો હાલમાં 1-1 થી બરાબરી પર છે. આવી સ્થિતિમાં આ છેલ્લી મેચ સિરીઝની નિર્ણાયક મેચ બનવા જઈ રહી છે.

LIVE

Key Events
IND vs AUS 3rd ODI MA Chidambaram Stadium, Chennai live updates IND vs AUS, 3rd ODI Live: ત્રીજી વન ડેમાં ભારતને 21 રને હરાવી ઓસ્ટ્રેલિયાએ સીરિઝ 2-1થી જીતી
હાર્દિક પંડ્યા
Source : ICC

Background

22:10 PM (IST)  •  22 Mar 2023

IND vs AUS, 3rd ODI ભારતે હાર સાથે સીરિઝ ગુમાવી

ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રનથી હાર આપી છે. આ સાથે જ ભારતે શ્રેણી પણ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયાએ 2-1થી શ્રણી જીતી છે. 

21:58 PM (IST)  •  22 Mar 2023

IND vs AUS, 3rd ODI: ભારતની હાર નક્કી

રવિન્દ્ર જાડેજાની વિકેટ પડતાં જ ભારતની હાર નક્કી થઈ ગઈ છે. ભારત આ સાથે શ્રેણી હાર તરફ આગળ વધી રહ્યું છે. 

20:48 PM (IST)  •  22 Mar 2023

IND vs AUS, 3rd ODI : ભારતે ગુમાવી છઠ્ઠી વિકેટ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન ડે ચેન્નઈમાં રમાઈ રહી છે.  270 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 35.2 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 185 રન બનાવી લીધા છે.

20:27 PM (IST)  •  22 Mar 2023

IND vs AUS, 3rd ODI : કોહલીની ફિફટી, ભારત 150 રનને પાર

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન ડે ચેન્નઈમાં રમાઈ રહી છે.  270 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 31 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 160 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 50 રને અને હાર્દિક પંડ્યા 7 રને રમતમાં છે.

20:14 PM (IST)  •  22 Mar 2023

IND vs AUS, 3rd ODI : ભારતે ગુમાવી ત્રીજી વિકેટ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન ડે ચેન્નઈમાં રમાઈ રહી છે.  270 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 28 ઓવરના અંતે  3 વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 45 રને અને અક્ષર પટેલ 1 રને રમતમાં છે. કેએલ રાહુલ 50 બોલમાં 32 રન બનાવી આઉટ થયો.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget