શોધખોળ કરો

IND Vs AUS: રહાણેના વખાણ કરતાં નથી થાકતો આ ભારતીય બોલર, ડ્રેસિંગ રૂમમાં આવેલ ફેરફાર વિશે કરી વાત

બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.

IND Vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે. આ મેચમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અશ્વિન અજિંક્ય રહાણેના વખાણ કરતાં નથી થાકતો. અશ્વિને કહ્યું કે, રહાણે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધીરજ લઈને આવ્યા છે. આર અશ્વિને સીરીઝ બરાબર કરવા પર ખુશી વ્યક્ત કરી છે. અશ્વિને કહ્યું કે, “36 રન પર આઉટ થયા બાદ વાપસી કરવી સરળ ન હતી. પોતાના દેશના ક્રિકેટ પર ગર્વ છે અને વિરાટને ગુમાવવો ઝાટકા સમાન હતું.” અશ્વિને ટીમ ઇન્ડિયાના સારા પ્રદર્શનનો બધો જશ રહાણેને આપ્યો છે. તેમણે કહ્યું, “અમે ઘણી સારી વાપસી કરી. ડ્રેસિંગ રૂમમાં રહાણેની ધીરજે અમને સ્થિરતા આપી જેની જરૂરત હતી અને અમે આ મેચમાં પોતાની ક્ષમતા અનુરૂપ પ્રદર્શન કરી શક્યા.”
મેચ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા અજિંક્ય રહાણેના ભરપેટ વખાણ કર્યા હતા. શાસ્ત્રીએ રહાણેને ચાલાક કેપ્ટન ગણાવીને કહ્યું, તેમનો શાંત સ્વભાવ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીથી અલગ છે, જે હંમેશા જોશ અને ઝનૂનથી ભરેલો હોય છે. શાસ્ત્રીએ કહ્યું, તે ઘણો ચાલાક કેપ્ટન છે અને રમતને સારી રીતે જાણે છે. તેના શાંત સ્વભાવથી નવા ખેલાડીઓ અને બોલર્સને મદદ મળી. ઉમેશ ન હોવા છતાં તે વિચલિત થયો નહોતો. તે જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે અમે 60 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ તેણે છ કલાક બેટિંગ કરી. આ સરળ વાત નહોતી. તેણે ધીરજ જાળવી રાખી. જે મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget