શોધખોળ કરો

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ હારવા છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી શકે છે ટીમ ઇન્ડિયા? જાણો તમામ સમીકરણ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે

World Test Championship: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલમાં પહોંચવાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વપૂર્ણ સીરિઝ છે. આ સીરિઝનું પરિણામ મોટાભાગે WTC ફાઇનલિસ્ટ ટીમો નક્કી કરશે. આ શ્રેણીની સાથે WTC હેઠળ વધુ બે ટેસ્ટ શ્રેણી રમવાની બાકી છે. આ બે શ્રેણીના પરિણામો પણ WTC ફાઈનલના દાવેદારોને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

અત્યારે WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે અને ભારતીય ટીમ બીજા સ્થાન પર છે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામેની 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી હારી જાય તો પણ તે ફાઇનલમાં પહોંચશે. જોકે, 0-4થી મળેલી હારમાં તેણે અન્ય બે ટેસ્ટ શ્રેણીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયા માટે ક્લીન સ્વીપ કરવું ઘણું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તે WTC ફાઈનલ રમશે તે લગભગ નિશ્ચિત છે.

બીજી તરફ જો ભારતીય ટીમ આ સીરિઝ 3-1થી જીતશે તો તે ફાઇનલમાં પણ પહોંચી જશે. જો ભારતીય ટીમનું પ્રદર્શન આનાથી થોડું ઓછું હોય અથવા તે ટેસ્ટ શ્રેણી હારી જાય તો પણ તેની પાસે WTC ફાઇનલમાં પહોંચવાની તકો રહેશે. પરંતુ આ માટે તેણે અન્ય બે શ્રેણીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

જો ભારતીય ટીમ હારશે તો WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે?

જો ભારતીય ટીમ એકતરફી શ્રેણી ન હારે એટલે કે તેની નજીકની હાર હોય તો તેની પાસે WTC ફાઇનલમાં પહોંચવાની તકો રહેલી છે. આ માટે સૌથી પહેલા ભારતે આશા રાખવી પડશે કે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ સીરીઝ ન્યૂઝીલેન્ડ જીતે, જો ન્યૂઝીલેન્ડ આ સીરીઝ 2-0 થી જીતે તો ભારત માટે વધુ સારું રહેશે. ત્યારે ભારતે પણ પ્રાર્થના કરવી પડશે કે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા હારી જાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Embed widget