શોધખોળ કરો

IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

કેપ્ટન રોહિત શર્મા સાથે શાનદાર બેટિંગ કરનાર યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં જોવા મળી શકે છે

IND vs BAN 1st Test Indian Playing 11: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજથી (19 સપ્ટેમ્બર, ગુરુવાર) ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચથી ટીમ ઈન્ડિયા એક મહિનાથી વધુ સમય બાદ મેદાનમાં પરત ફરી રહી છે.

સરફરાઝ ખાનને પ્લેઇંગ ઇલેવનમાં નહી મળે સ્થાન

આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાનને ચેન્નઈ ટેસ્ટમાંથી બહાર બેસવું પડી શકે છે. સરફરાઝની જગ્યાએ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને તક આપવામાં આવી શકે છે. દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે ટીમોની જાહેરાત કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે ચેન્નઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા સરફરાઝ ખાન દુલીપ ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે. અહીંથી એવી અટકળો શરૂ થઈ હતી કે સરફરાઝને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે.

પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે.

જો ટીમ ઈન્ડિયાના સમગ્ર પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા સાથે શાનદાર બેટિંગ કરનાર યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં જોવા મળી શકે છે. ત્યારબાદ ત્રીજા નંબર પર શુભમન ગિલ રમતો જોવા મળશે વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે. કોહલી બાદ પાંચમા નંબર પર કેએલ રાહુલ મેદાનમાં ઉતરશે. ત્યારબાદ વિસ્ફોટક ઇનિંગ્સ રમનાર પંત છઠ્ઠા નંબર પર જોવા મળી શકે છે. રવિન્દ્ર જાડેજા સાતમા નંબર પર રમવા ઉતરશે.

સ્ટાર સ્પિનર ​​આર અશ્વિન, કુલદીપ યાદવ સ્પિનર્સની જવાબદારી સંભાળશે. જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાજ અથવા આકાશદીપને તક મળી શકે છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ/મોહમ્મદ સિરાજ.                               

IND vs BAN: બાંગ્લાદેશ સામેની ટી20 સીરિઝમાં જોવા મળશે નવી ટીમ ઈન્ડિયા, આ 5 ખેલાડીઓને આરામ આપવામાં આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
Embed widget